1. Home
  2. Tag "bharat ratna"

PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે. ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે […]

દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ, APIPFT એ ભારત સરકારને કરી અપીલ  

દિલ્હી:ઓલ-પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટ (એપીઆઈપીએફટી) એ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારત રત્નની માંગ કરી છે. APIPFTએ એક પ્રસ્તાવ દ્વારા ભારત સરકારને અપીલ કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવામાં આવે. ફોરમે સરકારને વિનંતી કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવા અંગે મોકલવામાં આવેલા પ્રસ્તાવને ગંભીરતાથી અને સકારાત્મક રીતે લેવામાં આવે.ભારતે અગાઉ બે […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે રેલી યોજી

ભાવનગરઃ ગોહિલવાડના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાની માગ સાથે કોંગ્રેસે ભાવનગરમાં રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અખંડ ભારતની રચના માટે સમગ્ર ભારત દેશમાં સૌ પ્રથમ રજવાડું રાષ્ટ્રને અર્પણ કરનારા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નથી નવાજવાની માગ સાથે કોંગ્રેસ દ્વારા મહારાજાનાં ફોટાવાળા ટીશર્ટ પહેરીને રેલી યોજી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ભાવનગરના પ્રજા […]

દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને ટ્વિટ કરીને  આ વર્ષે ડોક્ટરોને ભારત રત્ન આપવાની અપીલ કરી

સીએમ કેજરીવાલની માંગણી આ વર્ષે ભારત રત્ન ડોક્ટરોને આપવામાં આવે  પીએમ મોદીને ટ્વિટ કરીને અપીલ કરી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ લોકોનું જીવન અસ્તવ્યસ્ત કર્યું છે, આ સમગ્ર સ્થિતિમાં  ડોક્ટરોએ મહત્વની ભુમિકા ભજવી છે, સતત દર્દીઓની સારવારમાં રહીને કોરોના સામે લડત લડવામાં ડોક્ટરોનો મહત્વનો ફાળો રહ્યો છે,દિવસ રાત પોતાના જીવન અને […]

સંઘર્ષ .. સેવા ..સત્યતા ..સાધના..સમરસતાના મહામાનવ : ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર

– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા ઇસ.૧૮૦૦, ૧૯૦૦ ની સાલમાં આપણું રાષ્ટ્ર નાતજાત ઊંચનીચ સ્પૃશ્ય અસ્પૃશ્યની માનસિક અને સામાજિક ગંદકીથી ખદબદી રહ્યું હતું અને આ કારણોથી જ બીજા દેશની પ્રજાને  આપણા દેશ પર રાજ કરવું એકદમ સરળ બન્યું ! પણ આપણા સદ્ભાગ્ય એ રહ્યા કે ” તમસો મા જ્યોતિર્ગમય” મા ઝળહળતી આપણી ભૂમિએ સમયે સમયે એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code