1. Home
  2. Tag "Bhartiya Vichar Manch"

સુદર્શનજી અને મોહન ભાગવતજીના કાર્યકાળમાં સંઘ વિશેની સમજ વ્યાપક સમાજ સુધી પહોંચીઃ આલોકકુમાર

વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે સહસરકાર્યવાહ શ્રી આલોકજીએ આપ્યું વ્યાખ્યાન શ્રી સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક શ્રી મોહનરાવ ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા અંગે કરી ચર્ચા વ્યાખ્યાનમાળાનાં અંતિમ દિવસે ભૈયાજી જોશી અને પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત અમદાવાદ, 15 નવેમ્બર 2025 : 100 Years of RSS “સુદર્શનજી આત્મનિર્ભરતા, સ્વદેશી વિચાર અને સાંસ્કૃતિક જાગરણને કેન્દ્રસ્થાને રાખતા હતા. […]

ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ-સંતો દૂર કરી શકે

ગુરુ ગોળવળકરજીના સમયમાં સંઘની વિવિધ સંસ્થાઓનો પ્રારંભ થયો અમદાવાદ, 13 નવેમ્બર, 2025: Guru Golwalkarji on casteism in Hindu society ગુરુ ગોળવળકરજી માનતા કે હિન્દુ સમાજમાંથી જાતિવાદને સાધુ-સંતો દૂર કરી શકે, તેમ આરએસએસના સહકરકાર્યવાહ મુકુંદજીએ અહીં જણાવ્યું હતું. તેઓ બુધવારે ભારતીય વિચારમંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં બોલી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અમદાવાદમાં યોજાઈ […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

સંઘ એટલે માર્ગદર્શન, સંઘ એટલે સમાજનું સંગઠનઃ ડૉ. કૃષ્ણગોપાલજી RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન અમદાવાદ, 12 નવેમ્બર, 2025: RSS 100 years celebration દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની […]

“બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્ર ચિંતન” વિષયે વિચાર ગોષ્ઠિ યોજાઈ

ગાંધીનગર: ભારતીય વિચાર મંચ, ગાંધીનગર દ્વારા “બહુમુખી વ્યક્તિત્વ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું રાષ્ટ્રચિંતન” વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન મંગળવારે વિદ્યાભારતી સ્વામિનારાયણ ગુરુકુલ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, અમદાવાદના નિયામક પ્રો ( ડૉ ) શિરીષ કાશીકર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ- ગાંધીનગર કેન્દ્રના […]

અમદાવાદમાં ભારતીય વિચાર મંચ દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરાયું

અમદાવાદઃ ભારતીય વિચાર મંચ, કર્ણાવતી કેન્દ્ર દ્વારા આયોજીત અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સહયોગથી ડો. અંકિત શાહ દ્વારા  “How Global Market Forces Will Face De-globalisation and a Finacial Reset” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસો. ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ એશિયાઈ સુરક્ષા અને વિદેશ નીતિના નિરીક્ષક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ કંપની સેક્રેકટરીનો અભ્યાસ ઉપરાંત […]

ભારતીય વિચાર મંચ દ્વારા ‘ભારતની આઝાદીના સંઘર્ષ’ પર વિચાર ગોષ્ઠિનું આયોજન

ભારતીય વિચાર મંચ, ગુજરાત દ્વારા વિચાર ગોષ્ઠિનું આયોજન આગામી રવિવારે ઑનલાઇન વિચાર ગોષ્ઠિ યોજાશે દ્વારા ‘ભારતની આઝાદીના સમયના સંઘર્ષ અને સમકાલીન પડકારો’ વિષય પર ગોષ્ઠિ અમદાવાદ: ભારતીય સ્વતંત્રતા ચળવળ એ ભારતમાં બ્રિટિશ શાસન અને ગુલામીનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની એક શ્રેણી હતી. આ ચળવળનો સમયગાળો જોઇએ તો તે વર્ષ […]

“ભારત જેવી લોકશાહીમાં જનમાધ્યમો  પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય”

ભારતીય વિચાર મંચ દ્વારા “ફેક ન્યુઝ: વૈશ્વિક સમસ્યા, સ્થાનિક નિવારણ” વિષયે  પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી યોજાઇ અમદાવાદ:  “ભારત જેવી વિશાળ લોકશાહીમા જનમાધ્યમો પર સ્વસ્થ અને સ્વચ્છ માહિતીનું પ્રસારણ અનિવાર્ય છે. આજે ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેક ન્યુઝ કે ફેક કન્ટેન્ટે એક વૈશ્વિક સમસ્યાનું સ્વરૂપ લીધું છે. વિશ્વના તમામ દેશો અને ટેક કંપનીઓ આ સમસ્યાનો હલ લાવવા ઝઝૂમી […]

જનસંખ્યા નિયંત્રણ કાયદાના મુદ્દે ચિંતક રાકેશ સિંહાનું અમદાવાદમાં વ્યાખ્યાન યોજાયું

ભારતીય વિચાર મંચ અમદાવાદ દ્વારા આયોજન થયું “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય ઉપર સેમિનારનુ આયોજન થયું આ સેમિનારનું ભારતીય વિચાર મંચના ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અમદાવાદ: ભારતીય વિચાર મંચ, અમદાવાદ શહેર  દ્વારા ગઈકાલે દિનેશ હોલ ખાતે સાંજે “શું ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની જરૂર છે?” વિષય […]

ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા વસતી નિયંત્રણ કાનૂન પર વ્યાખ્યાનનું આયોજન આગામી 23 ઑક્ટોબર, 2021ના રોજ સાંજે 6.30 કલાકે યોજાશે કાર્યક્રમ નવરંગપુરાના દિનેશ હોલમાં આ કાર્યક્રમ યોજાશે અમદાવાદ: ભારતની સતત વધતી વસતિ એ એક ચિંતાનો વિષય કહી શકાય. હવે તો વસ્તી વિસ્ફોટ શબ્દ બિલકુલ જૂનો થઇ ગયો છે. ભારતની વધતી વસતી માટે હવે નવું કંઇક લાવવું […]

ભારતીય વિચાર મંચ દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠીનું આયોજન

ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય પર વિચાર ગોષ્ઠી યોજાઇ ઇન્ડ્સ યુનિ.ના સેન્ટર ફોર ઇંડિક સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. રામ શર્માનું વક્તવ્ય યોજાયું અમદાવાદ: ભારતીય વિચાર મંચના અમદાવાદ કેન્દ્ર દ્વારા “भारतीय ज्ञान परम्परा की प्रासंगिकता” વિષય ઉપર ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code