1. Home
  2. Tag "Birthday"

BDAY SPL:સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ નહીં પણ આ ફિલ્મથી બૉલીવુડમાં કરી હતી એન્ટ્રી

મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાના દમ પર આગવી ઓળખ બનાવી છે.સિદ્ધાર્થની એક્ટિંગ જ નહીં, લોકો તેના લૂકના પણ દીવાના છે.તેણે શેરશાહ, એક વિલન, સ્ટુડન્ટ ઓફ ધ યર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.આજે એટલે કે 16 જાન્યુઆરીએ સિદ્ધાર્થ પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.મળતી માહિતી મુજબ, અભિનેતા ટૂંક સમયમાં કિયારા અડવાણી સાથે લગ્નના બંધનમાં […]

અભિનેત્રી સુપ્રિયા પાઠકનો આજે જન્મદિવસ,જાણો તેમના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

મુંબઈ:બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી, પરંતુ થોડા સમય પછી તેઓ મોટા પડદા પર પણ પોતાનું નસીબ અજમાવવા ગઈ હતી.આ અભિનેત્રીઓને મોટા પડદા પર એટલી પ્રસિદ્ધિ મળી કે તેઓ દર્શકોમાં લોકપ્રિય થઈ ગઈ.આવો આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ જેણે માત્ર નાના પડદા પર […]

આજે સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ,જાણો તેના વિશેની જાણી-અજાણી કેટલીક વાતો

ચેન્નાઈ: ન ચાર્મિંગ ફેસ, ન સિક્સ પેક એબ્સ કે ન હેન્ડસમ લૂક, પરંતુ તેમ છતાં તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર છે.જી હા, રજનીકાંતનો જાદુ સાઉથથી લઈને બોલિવૂડ સુધી ચાલે છે. રજનીકાંતે એક કરતાં વધુ શાનદાર ફિલ્મો કરી છે,પરંતુ એક્ટિંગમાં આવ્યા ત્યાં સુધીની તેમની સફર પડકારોથી ભરેલી હતી.રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી […]

શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ

એક શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના આ પાંચમા ગુરુદેવ મહાન સંતનો જન્મ એક ખેડૂત પરિવારમાં તા. 7 ડિસેમ્બર, 1921ના રોજ ગુજરાતમાં વડોદરા પાસેના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળવયનું […]

કાર્તિક આર્યને જન્મદિવસ પર ફેંસને આપી સરપ્રાઈઝ,’શહેજાદા’નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ:બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના જન્મદિવસના ખાસ અવસર પર ફિલ્મ ‘શહજાદા’ના મેકર્સે તેનું ટીઝર રિલીઝ કર્યું છે.ફિલ્મના 1 મિનિટના ટીઝરમાં ‘બંટૂ’નું પાત્ર ભજવતો કાર્તિક આર્યન જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળે છે.ફિલ્મનું ટીઝર શેર કરતા કાર્તિક આર્યને લખ્યું, ‘જ્યારે પરિવારની વાત આવે છે ત્યારે અમે ચર્ચા નથી કરતા…અમે એક્શન કરીએ છીએ. જન્મદિવસની ભેટ #શાહઝાદા’. ફિલ્મનું ટીઝર પણ […]

શોર્ટ ટાઈમમાં બી ટાઉનમાં આગવી ઓળખ બનાવનાર કાર્તિક આર્યનનો બર્થડે – જાણો તેના વિશેની કેટલીક વાતો

કાર્તિક આર્યનનો આજે 32મો જન્મ દિવસ એનેક હિટ ફિલ્મો આપી છે બોલિવૂડમાં આજે અક્ષય કુમારને કરી રહ્યો ચે રિપ્લેસ અક્ષયકુમારના સ્થાને કાર્તિકનું લેવાય છે નામ મુબઈઃ- અભિનેતા કાર્તિક આર્યન પોતાનો 32મો જન્મ દિવસ મનાવી રહ્યો છે. 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જન્મેલા કાર્તિક આર્યને  મુંબઈથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે સાથે જ મોડલિંગ માં પણ […]

અટલ બિહારી વાજપેયીની બાયોપિકની જાહેરાત, પંકજ ત્રિપાઠી કરશે પૂર્વ PMનો રોલ

મુંબઈઃ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં બોલીવુડના ખ્યાતનામ કલાકાર પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમણે જણાવ્યું કે આ રોલ તેમને મળ્યો એ તેમની માટે બહુ મોટી ખુશીની વાત છે.  કારણ કે, જ્યારથી પૂર્વ વડાપ્રધાનની બાયોપિકની જાહેરાત થઈ ત્યારથી જ અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવનાર અભિનેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી હતી. […]

શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?

આજે ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. 14 નવેમ્બર એટલે આપણા પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. વર્ષ 1889માં જન્મેલા જવાહરલાલ નહેરુને બાળકો અતિ પ્રિય હતા, તો બાળકોમાં પણ તે એટલા જ પ્રિય હતા અને તેથી બાળકોમાં તેઓ ‘નહેરુ ચાચા’ તરીકે પ્રખ્યાત હતા. અને તેથી જ ભારતીય સંસદે તેમના નિધન પછી વર્ષ 1965માં તેમના જન્મદિવસને ‘બાળ દિવસ’ […]

ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ,પીએમ મોદી સહિત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો.આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે.તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રમાં સુધારણા માટે પણ પ્રશંસનીય કાર્ય […]

વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બન્યો વર્લ્ડ રેકોર્ડ,87137 લોકોએ રક્તદાન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શનિવારે 15 દિવસનું રક્તદાન અભિયાન શરૂ થયું છે. આ અંતર્ગત અત્યાર સુધીમાં 87137 લોકોએ રક્તદાન કર્યું છે, જે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.અત્યાર સુધીમાં એક દિવસમાં 86000 લોકોએ રક્તદાન કર્યું જે એક વિશ્વ રેકોર્ડ હતો. અગાઉ, રક્તદાન અભિયાન અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં બનેલા કેમ્પમાં રક્તદાન કર્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code