PM મોદીના જન્મદિવસ પર વિશેષ ભેટ,ભાજપ આયુષ્માન ભવઃ અભિયાન ચલાવશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવ અભિયાન શરૂ કરવામાં આવશે. આ સંદર્ભમાં બોલતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. અમે નક્કી કર્યું છે કે આ પ્રસંગે અમે આયુષ્માન ભવ અભિયાન ચલાવીશું અને આ […]