1. Home
  2. Tag "Bishnathganj"

યુપીના ત્રણ રેલવે સ્ટેશન પ્રતાપગઢ, અંતુ, બિશ્નાથગંજના નામ બદલાયા,હવે આ નામેથી ઓળખાશે

લખનઉ: રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેતા ઉત્તર પ્રદેશના ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલી નાખ્યા છે. રેલવે દ્વારા ત્રણ સ્ટેશનોના નામ બદલવાની સત્તાવાર માહિતી પણ જારી કરવામાં આવી છે. જે સ્ટેશનોનું નામ બદલવામાં આવ્યું છે તેમાં પ્રતાપગઢ, અંતુ અને બિશ્નાથગંજ રેલવે સ્ટેશન છે. તમને જણાવી દઈએ કે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોની નજીક હોવાના કારણે આ સ્ટેશનોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code