1. Home
  2. Tag "BJP Candidates"

ગુજરાતમાં રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર

ગાંધીનગર, 11 જૂન 2026 – ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ચારેય ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ઉમેદવારી પાછી ખેંચવાની મહેતલ પૂરી થતા સત્તાવાર રીતે આ જાહેરાત કરવામાં છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આજરોજ રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા (સચિવ, ગુજરાત વિધાનસભા)દ્વારા સત્તાવાર […]

ભાજપે ગુજરાત સહિત રાજ્યસભા માટે ઉમેદવારો જાહેર કર્યા

રિવોઈ ન્યૂઝ, 4 જૂન 2026 – ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની આગામી ચૂંટણી માટે આજે ગુરુવારે સાંજે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવરોનાં નામોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે જે ચાર નામ પસંદ કરવામાં આવ્યા છે તેમાં સર્વશ્રી રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર તથા જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પક્ષે અરુણાચલ પ્રદેશમાં […]

‘ભાજપ જાણે છે કે તે કયાં છે’ કાશ્મીરમાં ભાજપ દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાને લઇને ઓમર અબ્દુલ્લાના પ્રહાર

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટીને પૂછ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગ પર લાવવાનો દાવો કરવા છતાં તેમણે કાશ્મીર ઘાટીમાંથી ઉમેદવારો કેમ ઉભા ન રાખ્યા છે. ભાજપે કાશ્મીરની ત્રણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા નથી. શ્રીનગરથી પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીના સમર્થનમાં બટવારામાં […]

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાના મતદાન પહેલાં PM મોદીએ BJPના ઉમેદવારોને પત્ર લખ્યા

નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે તબક્કામાં મતદાન યોજાયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ થશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્ટીના ઉમેદવારોને પત્ર લખ્યો છે. પીએમ મોદીએ અમિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code