આદિવાસી નાયક તાંત્યા ભીલનો શિવરાજ તરીકે પુનર્જન્મઃ ભાજપના મંત્રી કમલેશ પટેલ
ભોપાલ: મધ્યપ્રદેશમાં હાલમાં આદિવાસી વર્ગને લઈને રાજનીતિ ઉગ્ર બની છે. ભાજપનું ધ્યાન અત્યારે સૌથી વધારે આદિવાસી વર્ગ ઉપર છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આદિવાસી નાયક તાંત્યા ભીલના જન્મસ્થળ પર ગયા હતા. જ્યારે તેમના એક મંત્રીએ શિવરાજ સિંહ ચૌહાણની સરખામણી તાંત્યા ભીલ સાથે કરી હતી. મંત્રીએ કહ્યું કે તાંત્યા ભીલ સીએમ શિવરાજ તરીકે પુનર્જન્મ પામ્યા છે. […]