1. Home
  2. Tag "board of trustees"

શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાતું હોય ફીમાં 50 ટકા માફીની વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ શિક્ષણને અસર થઈ છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. તેમજ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનની જોહેરાત કરવામાં આવી છે. હાલ તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ રહેવાની શક્યતા છે ત્યારે વાલી […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code