ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી, બીજીબાજુ એકમ કસોટીની જાહેરાત
અમદાવાદઃ સરકાર દ્વારા ભણશે ગુજરાતના નારાં તો અપાય છે પણ પાઠ્ય પુસ્તક મંડળની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી ઘણીબધી શાળાઓને ધો.9થી12ના પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. આથી ધોરણ 9થી 12ના હજારો વિદ્યાર્થીઓ સંકટમાં મૂકાયા છે. કારણ કે, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું તેને ત્રણ મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તેમને હજી પણ પાઠ્યપુસ્તકો […]