ભારતીય લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારોઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ ભારતીય લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો થયો છે અને આજે મહિલાઓ પાસે મોટી મોટી જવાબદારીઓ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા બ્રહ્માકુમારીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને તેમના કર્તવ્ય માટે જાગૃત કરવા માટે બ્રહ્માકુમારી સહિત સંસ્થાઓને અપીલ કરી હતી. બ્રહ્માકુમારીના એક કાર્યક્રમમાં […]