1. Home
  2. Tag "BreakingNewsGujarati"

સમય હાથમાંથી સરકી રહ્યો છે, નાકેબંધી હવે વધુ આક્રમક બનશેઃ ટ્રમ્પને ઈરાનને ચેતવણી

વોશિંગ્ટન, 24 એપ્રિલ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન વિરુદ્ધ આકરૂ વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન માટે હવે સમય સમાપ્ત થઈ રહ્યો છે અને જો તે અમેરિકાના હિતમાં હોય તેવા કરાર નહીં કરે, તો આર્થિક અને સૈન્ય નાકેબંધી વધુ કડક અને ભયાનક બનાવવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

ભારતીયો માટે ફ્રાન્સના દ્વાર ખૂલ્યા: હવે એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં રહે

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સુરક્ષાના મોરચે અનેક મહત્વની સફળતાઓ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ફ્રાન્સ દ્વારા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત ટ્રાન્ઝિટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભારતે ફ્રાન્સ સરકારના આ નિર્ણયનું ઉમળકાભેર સ્વાગત […]

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું

તેહરાન, 23 એપ્રિલ 2026: વૈશ્વિક સુરક્ષા અને આર્થિક પડકારો વચ્ચે ઈરાને એક અત્યંત વિવાદાસ્પદ અને મોટો નિર્ણય લીધો છે. ઈરાની સંસદના સેકન્ડ ઉપાધ્યક્ષ અને સમાચાર એજન્સી AFP ના અહેવાલ મુજબ, ઈરાને વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’માંથી પસાર થતા વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીને […]

બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના કાર્યકરો અને ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (એયુજેપી)ના સ્થાપક હુમાયુ કબીર વચ્ચે જોરદાર અથડામણ થતા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કબીર અગાઉ થયેલા બોમ્બ વિસ્ફોટના સ્થળની મુલાકાતે […]

દિલ્હી : ગઝવા-એ-હિંદની વિચારધારા ધરાવતા 4 આતંકીઓની ધરપકડ, લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટની રેકી કરી હતી

નવી દિલ્હી, 18 એપ્રિલ 2026ઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા ઓપરેશનમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ યુવકો દેશમાં મોટા પાયે આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમના નાપાક મનસૂબા નિષ્ફળ રહ્યા છે. પોલીસની ટીમોએ મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહાર જેવા અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડીને આ ચાર આરોપીઓને […]

કોઈમ્બતુર પાસે ગમખ્વાર અકસ્માતમાં કેરળના 9 પ્રવાસીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કોઈમ્બતુર, 18 એપ્રિલ 2026: તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ વાલપરાઈમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરળના મલપ્પુરમ જિલ્લાના પ્રવાસીઓને લઈ જતી એક મિની ટ્રાવેલર વાન પોલ્લાચી-વાલપરાઈ ઘાટ રોડ પરના 13મા હેરપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત […]

સરદારનગરમાં યુવતી પર એસિડ એટેક, પીડિતાએ પિતા ઉપર કર્યો ગંભીર આક્ષેપ

અમદાવાદ, 28 માર્ચ 2026: શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નિલકમલ સોસાયટી પાસે ધોળેદહાડે એક યુવતી પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ગંભીર રીતે દાઝી ગયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ હુમલા પાછળ કૌટુંબિક વિખવાદ અને પ્રેમલગ્નની અદાવત જવાબદાર હોવાનું […]

બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

કોલાકાતા, 29 જાન્યુઆરી 2026: ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધતી જતી ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓ રોકવા માટે કલકત્તા હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરહદ પર ફેન્સિંગ કરવા માટે કેન્દ્રના ફંડથી ખરીદવામાં આવેલી તમામ જમીન 31 માર્ચ, 2026 સુધીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવે. ચીફ […]

અજિત પવારનો કથિત ઓડિયો સંદેશ વાયરલ: સમર્થકો થયા ભાવુક

મુંબઈ, 29 જાન્યુઆરી 2026: બારામતીમાં થયેલા વિમાન અકસ્માતે સમગ્ર મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ હવે સોશિયલ મીડિયા પર તેમનો એક કથિત છેલ્લો સંદેશ AIઓડિયોના રૂપમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સમર્થકો અને સામાન્ય જનતા અત્યંત ભાવુક થઈ રહ્યા છે. મરાઠી ભાષામાં વાયરલ થયેલા આ ઓડિયોમાં […]

અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મુંબઈમાં એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યમાં એક દિવસની જાહેર રજા અને ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અત્યંત ભારે હૈયે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, “અજિત દાદાના અવસાનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code