1. Home
  2. Tag "Carbon Emissions"

વિકસિત દેશોએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએઃ કેન્દ્રીય મંત્રી આર.કે.સિંઘ

અમદાવાદઃ કેન્દ્રીય ઊર્જા અને નવી અને નવીનીકરણીય ઊર્જામંત્રી આર.કે. સિંહ અને ગુજરાતના નાણાં અને ઊર્જા પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી  કનુભાઈ દેસાઈએ  આજે ગાંધીનગરમાં ભારતમાં “એનર્જી ટ્રાન્ઝિશન – રોડ ટ્રાવેલ્ડ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ અહેડ” પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કોન્ફરન્સ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે આયોજીત કરવામાં આવી છે. કેન્દ્રીય ઊર્જા અને […]

ભારતે હાઇડ્રોજન-બાયોઇંધણ મારફતે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા પગલાં ભર્યાઃ હરદીપ એસ. પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ. પુરીએ કહ્યું છે કે આગામી બે દાયકામાં વૈશ્વિક ઊર્જા માંગ વૃદ્ધિના 25 ટકા ભારતમાંથી પેદા થશે. હ્યુસ્ટન, TXમાં “ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીમાં તકો” પર એક રાઉન્ડ ટેબલને સંબોધતા, તેમણે કહ્યું કે ભારતની ઊર્જા વ્યૂહરચના આંતરરાષ્ટ્રીયથી ગ્રીન ટ્રાન્ઝિશન સુધીની છે અને તમામ […]

બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય મંત્રી

બંદરોની કુલ વીજળી માંગના 60 ટકા હિસ્સો પુનઃ પ્રાપ્ય ઊર્જાદ્વારા પૂર્ણ કરાશે ઉચ્ચ અધિકારીઓની દિલ્હીમાં યોજાઈ ઓનલાઈન બેઠક દિલ્હીઃ દેશમાં બંદરો પર 2030 સુધી માલવહન દરમિયાન કાર્બન ઉત્સર્જન 30 ટકા ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જહાજ બાબતોના મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું. એટલું જ નહીં બંદરો પર આવવા વાળા બધા જહાજને ત્યાં સુધી 3 ચરણોમાં […]

કૃષિ માટે મહત્વના ટ્રેક્ટર હવે સીએનજીથી ચાલશે, 50 ટકા સુધી કાર્બન ઉત્સર્જન ઓછુ થશે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. તેમજ પ્રદુષણ ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં વાહનોમાં પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. તેમજ ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હવે મોટર વ્હીલક રૂલ્સમાં કરાયેલા સંશોધન હેઠલ હવે ટ્રેક્ટર, હાર્વેસ્ટર જેવા વાહનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code