1. Home
  2. Tag "cbi"

રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદીને જવાબ, કહ્યું હેલ્લો મોદીજી તમે થોડા નર્વસ છો ?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘અદાણી-અંબાણી’ નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના નેતાએ પૂછ્યું છે કે શું તેઓ નર્વસ છે? રાહુલ ગાંધીએ PM મોદી પાસે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની CBI અને ED દ્વારા તપાસ કરાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે છેલ્લા […]

સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી […]

ક્રિપ્ટોકરન્સીના નામે ઠગાઈના કેસમાં CBI ના દેશભરમાં દરોડા, 30 સ્થળ પર તપાસનો ધમધમાટ

10 જેટલા રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં સાગમટે દરોડા સીબીઆઈના દરોડામાં મહત્વાના પુરાવા મળ્યાં સીબીઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની આશા નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સ્કીમમાં રોકાણની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી આચરવાના કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવીને આજે સમગ્ર દેશમાં 30 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કેટલાક મહત્વાના પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળે […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

‘આપ’ને પૈસા નહીં આપીએ તો નુકશાન થશે, કે.કવિતાએ શરત રેડ્ડીને આપી હતી ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી કેસમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના નેતા કે.કવિતાને લઈને CBIએ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કે.કવિતાની કસ્ટડીની માંગ કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, કે.કવિતાએ કથિત રીતે અરબિંદો ફાર્માના પ્રમોટર શરત ચંદ્ર રેડ્ડીને આમ આદમી પાર્ટી (AAP)ને દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના બદલામાં 25 કરોડ રૂપિયા આપવાની ધમકી આપી હતી. કોર્ટે કે.કવિતાને […]

લીકર પોલીસી કેસઃ કે.કવિતાની મુશ્કેલીઓ વધી, હવે CBI એ ધરપકડ કરી

નવી દિલ્હીઃ એક્સાઈઝ કૌભાંડમાં સીબીઆઈએ તેલંગાણાના પૂર્વ સીએમ કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી છે. કે. કવિતા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ હતા. બીજી તરફ તાજેતરમાં જ સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી એક્સાઇઝ કૌભાંડમાં ED પહેલા જ કે. કવિતાએ ધરપકડ કરી હતી. હવે સીબીઆઈએ તેમની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. આ […]

સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના કેસની તપાસ CBI કરશે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષના આરોપો પાયાવિહોણાઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ જો કોઈની સામે કાર્યવાહી થાય છે ત્યારે કહેવામાં આવે છે કે, સરકાર કરાવી રહી છે. જ્યારે ઈડી અને સીબીઆઈ કોઈ કાર્યવાહી કરે છે, તે પોતાનું કામ કરે છે, કેન્દ્રીય એજન્સીઓની તમામ કામગીરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવે છે. તેમ કેન્દ્રીય સરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી ઉપર વિપક્ષ ઉપરના […]

TMC નેતા મહુઆ મોઈત્રા ફેમા કેસમાં તલબ, સીબીઆઈના દરોડા બાદ હવે ઈડીનું સમન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર મહુઆ મોઈત્રા ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓના નિશાને છે. ઈડીએ મહુઆ મોઈત્રાને ફેમા કેસના મામલામાં દિલ્હીમાં પૂછપરછ માટે 28 માર્ચે તલબ કર્યા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આની જાણકારી આપી છે. ટીએમસી નેતાને આના પહેલા પણ કેન્દ્રીય એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. મોઈત્રાને લાંચને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code