1. Home
  2. Tag "cbi"

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઝડપાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરીને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યાં હતા. દરમિયાન દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે, જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન […]

CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા

અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત […]

CBI એક્શન મોડમાં – ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભ્રષ્ટાચારના મામલે 50થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા

સીબીઆઈ એક્શન મોડમાં  ભ્રષ્ટાચાર મામલે 50થી વધુ સ્થળોએ દરોડા દિલ્હીઃ- સીબીઆઈ દેશમાં ભ્રષ્ટાચાર સામે સતત એક્શન લેતી હોય છએ ત્યારે આજરોજ ફરી સીબીઆઈ દ્રાર 50થી વઝધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, દિલ્હીથી પંજાબ સુધી સીબીઆઈએ  કાર્યવાહી કરી  છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ કાર્યવાહી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં કથિત કૌભાંડ સંબંધિત કેસમાં કરાઈ છે, CBI […]

ICICI ના પૂર્વ CEO ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ,લોન કેસમાં CBIની મોટી કાર્યવાહી

દિલ્હી:CBIએ વીડિયોકોનને લોન મામલામાં મોટી કાર્યવાહી કરી છે.તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના ભૂતપૂર્વ MD અને CEO ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.આરોપ છે કે,જ્યારે ચંદા કોચર ICICI બેંકના વડા હતા ત્યારે તેમણે વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી.તેના બદલામાં ચંદાના પતિ દીપક કોચરની કંપનીનુ રિન્યુએબલને વીડિયોકોન પાસેથી રોકાણ મળ્યું. જાણકારી અનુસાર, […]

દિલ્હી દારુ કૌંભાડ કેસ મામલે CBI એ દાખલ કરી ચાર્જશીટ – 7 લોકોના નામનો સમાવેશ

દિલ્હી દારુ કૌભાંડ મામલે સીબીઆઈ ચાર્જશીટ દાખલ કરી 7 લોકોના નામનો સમાવેશ, મનીષ સીસિયોદીનું નથી આ લીસ્ટમાં નામ દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી દારુ કૌંભાડ મામલો ચર્ચતાઈ રહ્યો છે,અનેક તપાસ આ મામલે કરવામાં આવી હતી ત્યારે હવે છેવટે સીબીઆઈ દ્રારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં કુલ 7 લોકોનાનામ નો સમાવેશ થાય છે જો કે […]

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી

દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ  ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ […]

અંકલેશ્વર :CBI એ CGSTના સુપરિન્ટેન્ડન્ટ અને એક આસિસ્ટન્ટ કમિશનર બંનેની રૂ. 75,000 ની લાંચ લેતા ધરપકડ કરી

અંકલેશ્વર:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા CGST, અંકલેશ્વર (ગુજરાત)ના સુપરિન્ટેન્ડેન્ટ અને એક સહાયક કમિશનરની રૂ. 75,000 ની કથિત લાંચમાં ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વરના સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી પાસેથી તેના અધિકારક્ષેત્ર દ્વારા મોડાસાથી વાપી સુધી માલના પરિવહન માટે રૂ. 75,000 ની લાંચ માગવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે,આરોપીએ તેના અધિકારક્ષેત્રમાં માલસામાનની નિયમિત […]

CBI આજે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાની કરશે પૂછરપછ – નિવાસસ્થાન પાસે ઘારા 144 લાગૂ કરાઈ

આજે સીબીઆઈ દિલ્હીના ઉપ સીએમની પૂછપરછ કરશે દારુ નિતી મામલ ેતેમની પૂછપરછ કરવામાં આવશે દિલ્હીઃ-  આજ રોજ  સોમવારે દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની સીબીઆઈ રાષ્ટ્રીય રાજધાનીમાં એક્સાઈઝ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં પૂછપરછ  કરવામાં આવશે, આ મામલે સિસોદિયાને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીબીઆઈ અધિકારીઓે આપેલી માહિતી પ્રમાણે સિસોદિયાને સોમવારે સવારે 11 વાગ્યે […]

પાલઘરમાં સાધુઓની હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની શિંદે સરકારની તૈયારી

મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારે વર્ષ 2020માં પાલઘર જિલ્લામાં સાધુઓની લિંચિંગની તપાસ સીબીઆઈને સોંપવા માટે તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકારે કોર્ટે એફિડેવિટ દાખલ કરીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. શિંદે સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, આ મોબ લિંચિંગની સીબીઆઈ તપાસ સામે કોઈ વાંધો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, પાલઘરમાં સાધોની હત્યાકાંડની સમગ્ર દેશમાં નિંદા કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code