મોરબીના સિરામિક ઉદ્યોગને કન્ટેઈનર્સના તોતિંગ ભાડાનું ગ્રહણઃ નિકાસમાં થયો ઘટાડો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કાળ બાદ હવે ઉદ્યોગ-ધંધા ધમધમતા થવા લાગ્યા છે. ત્યારે ટુ વે ટ્રાફિક અને કન્ટેઇનરોની અછતને લીધે વૈશ્વિક સ્તરે ફ્રેઇટ રેટ ખૂબ વધી જતા નિકાસ પર અસર પડવાના સંકેતો મળવા લાગ્યા છે. નિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે, મોરબીના સિરામીક ઉદ્યોગમાં દોઢ વર્ષથી કોરોનાની સ્થિતિ છતાં માગની કમી ન હતી પણ છેલ્લાં એકાદ મહિનાથી […]


