1. Home
  2. Tag "Ceremony"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઘુસણખોરીને અટકાવવાના એક્શન પ્લાન વિશે શું કહ્યું જાણો

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે દિલ્હી પોલીસના 79મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશનર શ્રી સતીશ ગોલછા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેની સ્થાપનાથી […]

સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્વદેશી અને નારી ઉત્થાન માટે અનન્ય યોગદાનઃ રાજ્યપાલ

રાજકોટ, 12 ફેબ્રુઆરી 2026: રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘રાષ્ટ્રનિર્માણના પુરોધા: મહર્ષિ દયાનંદ સરસ્વતી’ વિષય પરના બે દિવસીય અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા રાજ્યપાલએ દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, […]

ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે, 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં […]

ભારતે વિશ્વને યુદ્ધ નહીં, પરંતુ બુદ્ધ આપ્યા છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનાં સમારંભમાં સંબોધન કર્યું હતું. અભિધમ્મ દિવસ ભગવાન બુદ્ધના અભિધમ્મના ઉપદેશ આપ્યા બાદ સ્વર્ગથી અવતરણની યાદમાં ઉજવવામાં આવે છે. પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે હાલમાં જ માન્યતા આપવાથી આ વર્ષના અભિધમ્મ દિવસ સમારોહનું મહત્વ વધી ગયું છે, […]

શિક્ષક માત્ર બાળકોનું જ નહીં, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે : રાજ્યપાલ

નાગપુરમાં એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષક-પર્યવેક્ષક તાલીમ વર્ગનું સમાપન, કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીના અધ્યક્ષસ્થાને યોજાયો સમારોહ, શિક્ષકો અને પર્યવેક્ષકોનું સન્માન કરાયું ગાંધીનગરઃ આદિવાસી વિસ્તારોમાં રહીને કામ કરતા એકલવ્ય એકલ વિદ્યાલયના શિક્ષકો માત્ર બાળકોનું નિર્માણ જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, આવી ગૌરવપૂર્ણ લાગણીઓ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વ્યક્ત કરી હતી. કોઈ પણ પારિશ્રમિકની […]

લગ્ન સમારોહમાં કેદ થયેલી ઐશ્વર્યા-દીપિકાની મીઠી ક્ષણ, બંને ભાવુક થયા અને એકબીજાને ગળે લગાવ્યા

મુકેશ અંબાણીના પુત્રના લગ્ન આખી દુનિયામાં ચર્ચાનો વિષય છે. અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની માર્ચમાં યોજાઈ હતી, ત્યારબાદ સમયાંતરે ઘણા વધુ ફંક્શન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 જુલાઈના રોજ, દંપતીએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. આ ભવ્ય લગ્ન બાદ શનિવારે સાંજે અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફરી એકવાર સ્ટાર્સનો જમાવડો જોવા […]

ઇટાલીઃ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સનો સમાપન સમારોહ યોજાયો

નવી દિલ્હીઃ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ 29 માર્ચ 2024 ના રોજ FAO ના મુખ્યમથક, રોમ, ઈટાલી ખાતે ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYM) 2023 ના સમાપન સમારોહનું આયોજન કર્યું હતું. ઉચ્ચ-સ્તરની હાઇબ્રિડ ઇવેન્ટ જેણે સહભાગીઓને વ્યક્તિગત અને વર્ચ્યુઅલ રીતે બંનેમાં જોડાવા માટે મંજૂરી આપી હતી અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવ સહિત […]

વેપાર ઉદ્યોગોની જેમ પ્રાકૃતિક કૃષિમાં પણ ગુજરાત નંબર-વન બનશે : રાજ્યપાલ

ગાંધીનગરઃ વેપાર-ઉદ્યોગ-મૂડી રોકાણ; હર ક્ષેત્રમાં વાઈબ્રન્ટ ગુજરાત નંબર-વન છે, એમ આપણું ગુજરાત પ્રાકૃતિક કૃષિમાં પણ નંબર-વન બનશે. દેશ અને દુનિયા ગુજરાત પાસેથી પ્રેરણા મેળવે એ પ્રકારે ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ નંબર વન બનશે. તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું તેમણે ગાંધીનગરમાં યોજાયેલા ભારતીય કિસાન સંઘના સમારોહમાં  ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી માટે પ્રતિબદ્ધ બનીને બે વર્ષમાં […]

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ વિતરણ સમારોહ દિલ્હીમાં આયોજિત થયો.

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા […]

દેશમાં આર્થિક, સામાજિક અને રાજકીય ધૃવિકરણથી સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે, જસ્ટિસ ચંદ્રચુડ

ગાંધીનગરઃ દેશની પ્રતિષ્ઠિત ગાંધીનગર સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં યોજાયેલા અગિયારમાં દીક્ષાંત સમારોહમાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અને જીએનએલયુના વિઝિટર ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે કુલ 247 વિદ્યાર્થીઓને એલએલએમ, એલએલબી, એમબીએ, ડોક્ટરલ અને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જજ ડો. ચંદ્રચુડએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે, અત્યારે દેશમાં આર્થિક, સામાજિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code