1. Home
  2. Tag "Chandrayaan-3"

જય હો…. ચંદ્ર ઉપર તિરંગો લહેરાયોઃ ચંદ્રયાન-3નું ચંદ્રમા ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ

ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતર્યું હતું. આમ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યું હતું. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય […]

ચંદ્રોત્સવઃ દેશ મનાવી રહ્યો છે વિજ્ઞાનનો ઉત્સવ

ચંદ્રયાન-3 સાંજના 6.04 કલાકે ચંદ્રની સપાટી ઉપર લેન્ડીંગ કરવાનું છે. ચંદ્રના દક્ષિણ પોલમાં ચંદ્રયાન-3ના લેન્ડીંગનેને ગણતરીના કલાકો બાકી રહ્યાં છે, ભારતની 140 કરોજ જનતાને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક લેન્ડીંગ કરશે તેવી આશા છે, એટલું જ નહીં ઈસરોના વૈજ્ઞાનિકોની કામગીરી ઉપર ગર્વ કરી રહ્યાં છે. બીજી તરફ ચંદ્રયાન-3ના લેન્ડીંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામીના સર્જાય તે માટે કરોડો […]

ચંદ્રયાન-3 પછી હવે મિશન ગગનયાન,ભારત અવકાશમાં પહેલો રોબોટ મોકલશે

શ્રીહરિકોટા: મોદી સરકારને ચંદ્રયાન-3ની સફળતાનો વિશ્વાસ છે અને આગામી વર્ષના ઉત્તરાર્ધમાં ભારતના પ્રથમ માનવયુક્ત મિશનને અવકાશમાં મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ રોબોટને અવકાશમાં મોકલવામાં આવશે.અવકાશ અને પરમાણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે મીડિયા સાથે વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અંતરિક્ષ ક્ષેત્ર પરની ગુપ્તતાનો […]

ચંદ્રયાન 3ના સફળ લેન્ડીંગ માટે પ્રયાગરાજ-વારાણસીમાં મંત્રોચ્ચાર સાથે હવન-પૂજન

લખનઉ: ચંદ્રયાન 3 ના સફળ  લેન્ડીંગ માટે સમગ્ર દેશમાં હવન પૂજન સાથે પ્રાર્થનાનો દૌર શરૂ થયો છે. વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, કાનપુર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં લોકો ચંદ્રયાન 3ના લેન્ડીંગના લગભગ 36 કલાક પહેલા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે પ્રયાગરાજમાં શ્રી મઠ બાધબરી ગદ્દી ખાતે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડીંગ માટે મંત્રોના જાપ સાથે […]

ચંદ્ર પર ઉતરતા પહેલા ચંદ્રયાન-3નું લેન્ડિંગ રાખવામાં આવી શકે છે મોકૂફ, ઈસરોએ નક્કી કર્યો રીઝર્વ ડે

શ્રીહરિકોટા: જો ચંદ્રયાન-3ના લેન્ડરને 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5.30 થી 6.30 વાગ્યાની વચ્ચે લેન્ડિંગ માટે યોગ્ય સ્થાન ન મળે તો લેન્ડિંગ મોકૂફ રાખવામાં આવી શકે છે. આ એક પ્રકારનો બેકઅપ પ્લાન છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો, દરેક વૈજ્ઞાનિક તેના મિશન માટે પ્લાન B બનાવે છે. ઈસરોએ પણ આવું જ કર્યું છે. ISROનું એક […]

ચંદ્ર પર ચંદ્રયાન – 3 ના લેન્ડીંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ઈસરોએ ટવીટ કરીને ચંદ્રની સપાટીનો ફોટો જાહેર કર્યા

શ્રીહરિકોટા: ચંદ્રની ફાર સાઈડ એટલે કે તે ભાગની તસ્વીર જાહેર કરવામાં આવી છે,જે ક્યારેય પૃથ્વી તરફ નહીં દેખાતો..આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે, જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં […]

ચંદ્રયાન-3ના લેન્ડિંગ ટાઈમનું એલાન,23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે

દિલ્હી :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે કહ્યું કે તેણે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલ (LM)ને કક્ષામાં થોડું વધુ નીચે સફળતાપૂર્વક પહોંચાડી દીધું છે અને તેને ચંદ્રની નજીક લાવી દીધું છે. ISROએ જણાવ્યું હતું કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર પહોંચવાની અપેક્ષા છે. ISRO […]

ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ બાદ ISRO આદિત્ય-L1 સૂર્ય મિશનની કરી રહ્યું છે તૈયારી

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્ર પછી સૂર્યમંડળના સૌથી ગરમ અને સૌથી મોટા સભ્ય એવા સૂર્ય પર સૌથી વધુ પડકારજનક સપાટી પર ઉતરાણ પર નજર રાખી રહ્યું છે. સ્પેસ એજન્સી સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 સૌર સંશોધન મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આદિત્ય-L1 મિશન ISRO PSLV રોકેટ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર […]

ચંદ્રયાન-3: ચંદ્રની તસ્વીરો ઈસરોએ જાહેર કરી, તસ્વીરમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ દેખાઈ

નવી દિલ્હીઃ ચંદ્ર ઉપર ચંદ્રયાન-3ના લેન્ડીંગની કરોડો ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત જ દુનિયાના વિવિધ દેશો પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તૈયાર છે. બીજી તરફ ચંદ્રયાન મિશન ધીમે-ધીમે ચંદ્ર નજીક પહોંચી રહ્યું છે. દરમિયાન, ઈસરોએ શુક્રવારે ચંદ્રયાન દ્વારા કેપ્ચર કરાયેલો ચંદ્રના ફોટોગ્રાફનો એક વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, […]

ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 163 કિમી દૂર,કાલે પ્રોપલ્શન-લેન્ડર મોડ્યુલ અલગ થશે

દિલ્હી:હવે ચંદ્રયાન-3ના તમામ ભ્રમણકક્ષાના દાવપેચ ચંદ્રની આસપાસ પૂર્ણ થઈ ગયા છે. ચંદ્રયાન-3 ચંદ્રની પાંચમી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. તે 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષા છે. હવે ચંદ્રયાનની ભ્રમણકક્ષા બદલાશે નહીં. 16 ઓગસ્ટના રોજ સવારે લગભગ 8.38 વાગ્યે ચંદ્રયાનનું એન્જિન એક મિનિટ માટે ચાલુ થઈ ગયું હતું. જે બાદ તેની ભ્રમણકક્ષા બદલવામાં આવી હતી. અગાઉ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code