1. Home
  2. Tag "Charanjit singh channi"

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબ CM ચરણજીત સિંહનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું?

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને પંજાબના સીએમનું નિવેદન સામે આવ્યું પીએમ મોદીની સુરક્ષામાં કોઇ ચૂક નહોતી પીએમ મોદીના કાફલાના રૂટમાં અચાનક ફેરફારની મને જાણ નહોતી નવી દિલ્હી: પીએમ મોદીના પંજાબના પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષામાં થયેલી ચૂક બાદ પીએમ મોદીએ પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો અને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી. આ માટે ભાજપે પંજાબ […]

પંજાબના CM ચરણજીત ચન્નીએ પીએમ મોદી સાથે કરી બેઠક, કૃષિ કાયદા રદ કરવા માંગ કરી

પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીએ પીએમ મોદી સાથે કરી મુલાકાત કૃષિ કાયદાને રદ કરવાની માંગ પંજાબના સીએમએ પીએમ મોદી સાથે 1 કલાકથી વધુ સમય માટે વાતચીત કરી હતી નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. તેમણે ખેડૂતો સાથેના કૃષિ કાયદા પરના ઝગડાને […]

મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે નવજોત સિંહ સિદ્વુએ કરી મુલાકાત

નવજોત સિંહ સિદ્વુએ મુખ્યમંત્રી ચરણજીત સિંહ સાથે કરી મુલાકાત આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી પરગટ સિંહ, કાર્યકારી અધ્યક્ષ કુલજીત નાગરા, પવન ગોયલ અને પર્યવેક્ષક હરીશ ચૌધરી પણ હાજર રહ્યા હતા નવી દિલ્હી: પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવજોત સિંહ સિદ્વુએ મુખ્યમંત્રી ચરણજીત […]

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત ચન્નીએ શપથ ગ્રહણ કર્યા, રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી

પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા તેમની સાથોસાથ સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હી: પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા તેમજ ઓપી સોનીએ પણ શપથ […]

પંજાબના 17 માં મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્ની આજરોજ 11 વાગ્યે શપથ લેશે

પંજાબમાં મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહની પસંદગી 17મા મુખ્યમંત્રી તરીકે આજે શપથ લેશે ચંદિગઢઃછેલ્લા 2 દિવસોથી પંજાબના રાજકરણમાં ઉછલપાથલ જોવા મળી રહી હતી, કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ પંજાબની જવાબદારી મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્નીને સોંપવામાં આવી છે. ચન્ની આજરોજ સોમવારે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરશે ઉલ્લેખનીય છે કે આ […]

ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે, પાર્ટીએ જાહેરાત કરી

પંજાબના નવા સીએમ માટેના નામની અટકળોનો અંત ચરણજીત સિંહ ચન્નીને પંજાબની કમાન સોંપાઇ ચરણજીત સિંહ ચન્ની પંજાબના નવા મુખ્યમંત્રી બનશે નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં સત્તાને લઇને નવજોત સિંહ સિદ્વુ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ગજગ્રાહ બાદ કેપ્ટન અમરિંદર સિંહે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ રાજ્યના નવા સીએમ કોણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code