ચૈત્ર નવરાત્રીના ઉપવાસમાં રાજગરાનો કરો સમાવેશ, દિવસ દરમિયાન મળી રહે છે એનર્જી પેટ નહી રહે ખાલી
રાજગરો સ્વાસ્થ્ય માટે ફઆયદા કારક અનેક બિમારીને થતા અટકાવે છે વા અને સાંધાની તકલીફને દૂર કરે છે પાચનશક્તિ વધુ મજબૂત બનાવે છે શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે ,જેમાં ભોજનમાં તેઓ ફરાળ લેતા હોય છે,પણ શું તમને ખબર છે કે ઉપવાસમાં શા માટે રાજગરો, મોરૈયો બાફેલા બટાકા એવું બધુ ખવામાં આવે છે? રાજગરાનો […]