1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર દેશ વિરોધીતત્વો માથુ ઉચકી રહ્યાનું લાગી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના પુંછમાં ભારતીય સુરક્ષા જવાનો ઉપર આતંકવાદીઓએ તાજેતરમાં કરેલો હુમલો હજુ ભુલાયો નથી, ત્યાં હવે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ભારતીય સુરક્ષા જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ કરેલી આઈઈડી બ્લાસ્ટમાં 10 જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક નાગરિકનું પણ […]

આત્મનિર્ભર ભારતઃ છત્તીસગઢમાં વેસ્ટ મેનેજમેન્ટ મામલે સ્વ-સહાય જૂથોની મહિલાઓએ દુનિયાને બતાવ્યો નવો રસ્તો

નવી દિલ્હીઃ વેસ્ટ મેનેજમેન્ટ એ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના શહેરોમાં એક મોટો પડકાર છે. એવું કહેવાય છે કે પડકારો પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો માર્ગ સૂચવે છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરે આવું જ ઉદાહરણ રજૂ કર્યું છે, જેણે કચરાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓને ‘દીદી’નો દરજ્જો આપીને મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF) કેન્દ્રોમાં રોજગારની […]

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષામાં તૈનાત જવાન માઓવાદીઓ દ્વારા લગાવવામાં IEDની ઝપેટમાં આવતા શહીદ

બીજાપુરમાં સુરક્ષામાં તૈનાત જવાન શહીદ માઓવાદીઓ દ્વારા લગાવવામાં IEDની ઝપેટમાં જવાન શહીદ રાયપુર- છત્તીસગઢ એ માઓવાદીઓનું મઢ ગણાય છે અહી અવારનવાર માઓવાદીઓ પોતાનો આતંક ફેલાવતા હોય છે જેમાં ઘણા જવાન અને આસપાસના લોકોને નુકશાન થાય છે કેટલાક જવાન શહીદ થાય છે ત્યારે ફરી એક જવાન માઓવાદીઓ દ્રારા લગાવવામાં આવેલા આઈઈડીની ઝપેટમાં આવતા શહીદ થયો હોવાના […]

છત્તીસગઢ:સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ,પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ

રાઇપુર:છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ડબ્બામર્કા કેમ્પમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે.એન્કાઉન્ટરમાં પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, કોબરા, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ડબ્બામર્કા કેમ્પથી નક્સલ વિરોધી અભિયાન માટે સકલર તરફ ગઈ હતી. ઓપરેશન દરમિયાન સવારે સાત વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓની સંયુક્ત […]

છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણમાં દસ નક્સલી ઠાર મરાયાનો દાવો

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથે થયેલી અથડામણમાં ડીઆરડીના ત્રણ અધિકારીઓ શહીદ થયાં હતા. નક્સલવાદીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી. છત્તીસગઢના જગરગુંડા પોલીસ વિસ્તારમાં આવેલા જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા જવાનો ઉપર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેથી સુરક્ષાજવનોએ પણ સામે ગોળીબાર કર્યો હતો. સામ-સામે ધાણીફુટ ગોળીબાર થયો હતો. જેમાં એએસઆઈ રામૂરામ નાગ, સહાયક કોન્સ્ટેબલ […]

છત્તીસગઢમાં કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ ઉપર ઈડીના દરોડા

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં ઈડીએ અનેક રાજકીય આગેવાનોના નિવાસસ્થાન ઉપર દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. કથિત કોલસા કૌભાંડ મામલે કોંગ્રેસના નેતાઓ ઉપર દરાડા પાડીને ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને પીએમ મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. છત્તીસગઢમાં કોંગ્રેસના વિવિધ નેતાઓના ઘરે ઇ.ડી.એ દરોડા પાડ્યાં છે. […]

છત્તીસગઢના સુકમામાંથી 3 નક્સલવાદી ઝડપાયા, જિલેટીન અને ડિટોનેટર જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડરાજ ટેકરી પાસે એક લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદી મડકામ કોસા, મડકામ દેવા અને માડવી જોગાની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 8-10 મીટર કાર્ડેક્સ વાયર, ત્રણ જિલેટીન સળિયા, આઠ ઇલેક્ટ્રિક ડિટોનેટર, બ્લેક યુનિફોર્મ અને અન્ય સામગ્રી મળી આવી છે. ચિંતાગુફા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અશોક […]

છત્તીસગઢઃ નક્સલવાદીઓ ગોઠવેલો બોમ્બ બ્લાસ્ટ થતા પાંચ સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાબુદ કરવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓએ બિછાવેલા આઈઈડી બોમ્બના સંપર્કમાં સુરક્ષા જવાનો આવ્યાં હતા. આ હુમલામાં પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. આ હુમલામાં ઘવાયેલા જવાનોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે નક્સલવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી […]

છત્તીસગઢઃ ધર્માંતરણ મુદ્દે RSSના વડા મોહન ભાગવત અને CM બધેલ સામ-સામે

નવી દિલ્હીઃ આરએસએસના વડા મોહન ભાગવત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલ ધર્માંતરણના મામલે આમને-સામને આવી ગયા છે. મોહન ભાગવતે ધર્માંતરણ મુદ્દે કહ્યું હતું કે, આપણા ભોળપણનો લાભ લઈને ઠગતા લોકોએ આપણે સાવધાન રહેવું જોઈએ. આ મુદ્દે છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ કહ્યું કે, છત્તીસગઢમાં ભાજપના શાસનમાં સૌથી વધારે ચર્ચ બન્યાં છે. સંઘના પ્રમુખે આ મામલે પૂર્વ […]

છત્તીસગઢમાં માઓવાદીઓના આઠ નટવર્કના ખાતમાનો પોલીસનો દાવો

છત્તીસગઢઃ બસ્તર પોલીસે બે વર્ષમાં માઓવાદીઓના આઠ મહત્વનાનેટવર્કને તોડી પાડ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ 38થી વધારે લોકોની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુંકે, પ્રતિબંધિત સંગઠનોને મળનારી ચિકિત્સા સહાય, વિસ્ફોટ અને અન્ય પ્રકારની મદદ મદદ ઉપર પોલીસે કેટલાક અંશે સફળતા મેળવી છે. એક અધિકારીએ કહ્યું કે આ દરમિયાન 40 થી વધુ પોલીસ શિબિરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code