1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢઃ સુકમા પોલીસનો નક્સલીઓની છાવણી ઉપર દરોડા, નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલ પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા દળો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે. તેમજ નક્સલવાદીઓ સાથે જોડાયેલા લોકોને છોડવામાં નહીં […]

છત્તીસગઢઃ બલરામપુરમાં વાહન ખાડામાં ખાબકતા બે પોલીસકર્મીઓના મોત

બલરામપુર: છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ (CAF) ના બે પોલીસ કર્મચારીઓનું નાનું કાર્ગો વાહન ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં એક CAF સૈનિક અને વાહન ચાલક ઘાયલ થયા છે. બલરામપુર જિલ્લા પોલીસ અધિક્ષક લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે, આ ઘટના ઝારખંડ રાજ્યની સરહદે આવેલા પુંદગ અને […]

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ આઠ નક્સલીઓને ઠાર માર્યાં

નવી દિવસઃ છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. અબુઝમાદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત […]

ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના યમુનોત્રીમાં જાનકીચટ્ટી ખાતે નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આધુનિક પ્લાઝ્મા ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટમાં યાત્રાની શરૂઆતથી જ નિયમિતપણે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ એક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં, યમુનોત્રી ધામ […]

છત્તીસગઢના બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, આઠના મોતની આશંકા

નવી દિલ્હીઃ છત્તીસગઢના બેમેટારા જિલ્લામાં બરલાની ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયાનું જાણવા મળે છે. બીજી તરફ હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. વહીવટી ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બેમેટારા […]

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા […]

છત્તીસગઢઃ સુરક્ષા એજન્સીઓ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 12 ઉગ્રવાદી ઠાર મરાયાં

કાંકેરમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ધાણીફુટ ગોળીબાર ગોળીબારમાં બે સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થયાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું નવી દિલ્હીઃ દેશમાં લોકસભાનો માહોલ જામ્યો છે, બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ અને નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન છત્તીસગઢના છોડે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સવાદીઓને ઝડપી લેવા માટે સ્થળ […]

છત્તીસગઢમાં રાયપુર-દુર્ગ રોડ પર બસ 50 ફુટ ઊંડી ખીણમાં પડતા 12નાં મોત, 15ને ઈજા,

રાયપુરઃ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં કેડિયા ડિસ્ટિલરીના 40 કર્મચારીઓને લઈને કુમ્હારીથી ભિલાઈ પરત ફરી રહેલી બસ મંગળવારે રાત્રે 9 વાગ્યે ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 12  લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  છત્તીસગઢના રાયપુર-દુર્ગ રોડ પર મંગળવારે […]

ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના પ્રવાસ દરમિયાન આજે જગદલપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમાબલ ગામ પહોંચ્યા અને ભાજપની વિજય સંકલ્પ શંખનાદ રેલીને સંબોધિત કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણીનો શંખનાદ કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ સામે કોઈપણ ભોગે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છત્તીસગઢે […]

છત્તીસગઢમાં સુરક્ષા જવાનોએ વધારે ચાર નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં

બીજાપુર: દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા જવાનોએ સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો જપ્ત કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code