1. Home
  2. Tag "Chhattisgarh"

છત્તીસગઢમાં પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે 147.26 કરોડ રૂપિયા મંજૂર કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છત્તીસગઢના પુલ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 147.26 કરોડ રૂપિયાની જંગી રકમ મંજૂર કરી છે. PM Modi ની સરકારે નેશનલ હાઈવે નંબર 130 પર હાઈ લેવલ બ્રિજ બનાવવા અને નેશનલ હાઈવે નંબર NH 153 અને નેશનલ હાઈવે નંબર 130 પર ફોર લેન રોડના અપગ્રેડેશન માટે કુલ 147 કરોડ 26 લાખ રૂપિયાની રકમ […]

અમિત શાહ 13 ડિસેમ્બરે છત્તીસગઢના બસ્તર ઓલિમ્પિક અને પોલીસ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપશે

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ ગઈ કાલે દિલ્હી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મોડી સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળ્યા હતા. મુખ્યમંત્રી સાઈએ ગૃહમંત્રી શાહને 13 ડિસેમ્બરે આયોજિત બસ્તર ઓલિમ્પિક્સ અને પોલીસ એવોર્ડ કાર્યક્રમના સમાપનમાં હાજરી આપવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું હતું, જેનો ગૃહ મંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અરુણ સાઓ […]

છત્તીસગઢના સુકમામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 10 નક્સલવાદી ઠાર મરાયાં

સુરક્ષાદળોએ સુકમામાં અભિયાન શરૂ કર્યું હતું ઘટના સ્થળ પરથી મારક હથિયારોનો જથ્થો મળ્યો અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા તપાસ શરુ કરાઈ નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભ્યાન શરૂ કર્યું છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ છત્તીસગઢના સુકમામાં અભિયાન હાથ ધરીને 10 જેટલા નક્સલવાદીઓને ઠાર માર્યાં છે. તેમજ તપાસમાં મારક હથિયારો પણ મળી […]

છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ 3 પ્રોજેક્ટ્સને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે “રાજ્યોમાં ફાયર સર્વિસીસના વિસ્તરણ અને આધુનિકીકરણ” હેઠળ રૂ. 725.62 કરોડના ત્રણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ છત્તીસગઢ માટે રૂ. 147.76 કરોડ, ઓડિશા માટે રૂ. 201.10 કરોડ અને પશ્ચિમ બંગાળ માટે રૂ. 376.76 કરોડ મંજૂર કર્યા […]

છત્તીસગઢ નક્સલી એન્કાઉન્ટરમાં મૃત નક્સલીઓની સંખ્યા 31 પર પહોંચી

દંતેવાડા:  છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં, સુરક્ષા દળોએ શનિવારે સવારે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વધુ ત્રણ નક્સલવાદીઓના મૃતદેહોને કબજે કર્યા હતા, આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. શુક્રવારે જિલ્લાના અબુઝહમદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ મોડી રાત સુધી 28 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બસ્તર ક્ષેત્રના […]

સુકમામાં મેલીવિદ્યાની શંકાના આધારે લોકોએ 5 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યાં

લોકોએ બે દંપતિ સહિત પાંચની હત્યાથી પોલીસ દોડતી થઈ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ વ્યક્તિની કરી અટકાયત નવી દિલ્હીઃ છત્તીસગઢના આદિવાસી બહુલ સુકમા જિલ્લાના એક ગામમાં બે યુગલો અને એક મહિલાને મેલીવિદ્યાની શંકાના આધારે માર મારીને તેમને મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે સનસનાટી મચી ગઈ હતી. સમગ્ર ઘટનાને […]

છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી ઠાર મરાયો

ઘટના સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો મળ્યાં અન્ય નક્સલવાદીઓને ઝડપી લેવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું સુકમાઃ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં એક નક્સલવાદી માર્યો ગયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તુમાલપાડ ગામ પાસે સુરક્ષા દળોએ એક નક્સલવાદીને માર્યો હતો. સુકમામાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે સામ-સામે […]

છત્તીસગઢ: લાંચ માંગવા બદલ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ

ઉચ્ચ અધિકારીએ સમગ્ર પ્રકરણની તપાસનો કર્યો નિર્દેશ સાયબર ક્રાઈમની ફરિયાદમાં અરજદાર પાસેથી નાણાની માંગણી કરાઈ હતી કેસની તપાસ માટે નાણાની માંગણી કરી હતી બેમેતરા: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં છેતરપિંડીના કેસમાં, અરજદાર પાસેથી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિત ચાર પોલીસ કર્મચારીઓએ નાણાની માંગણી કરી હોવાની ફરિયાદ થઈ હતી. જેના પગલે આઈજીએ સ્ટેશન ઈન્ચાર્જ ઉપરાંત અન્ય ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ […]

છત્તીસગઢઃ સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં 9 નક્સલવાદીઓ ઠાર

લોહાગાંવ પીડિયાના જંગલમાં થઈ અથડામણ ઘટના સ્થળ ઉપરથી મારક હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા જવાનોએ દેશવિરોધ પ્રવૃતિઓને ડામવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર ઉપર લોહાગાંવ પીડિયાના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નવ નક્સલવાદીઓના મોત થયાં છે. પોલીસ સુત્રોના જણવ્યા અનુસાર નક્સલવાદીઓના પીએલજીએ કંપની નંબર […]

છત્તીસગઢના જશપુરમાં હાથીઓનો આતંક, બે ભાઈઓની કચડીને મારી નાખ્યાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે મોડી રાત્રે જશપુરના ટપકારા ફોરેસ્ટ રેન્જ હેઠળના કેરસાઈ ગામમાં જંગલી હાથીના હુમલામાં બે સગા ભાઈઓ કોકડે રામ (ઉ.વ. 45) અને પડવા રામ (ઉ.વ 43)નું મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલી હાથીઓએ સવારે લગભગ 3 વાગ્યે કેરસાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code