1. Home
  2. Tag "chickpeas"

સ્વાસ્થ્ય માટે વરદાન છે પલાળેલા ચણાનું પાણી,થશે જબરદસ્ત ફાયદા

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર જરૂરી છે.કઠોળ, શાકભાજી અને ફળો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.આમાં મળતા પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે.ઉદાહરણ તરીકે, કાળા ચણા ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.એ જ રીતે ચણાનું પાણી પણ શરીરને સ્વસ્થ રાખે છે.તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-બી, મિનરલ્સ જેવા પોષક […]

બસ આટલા અંકુરિત ચણા ખાવાથી,થઈ જાય છે અડધી જેટલી બીમારી દૂર

ચણા તે સૌથી પૌષ્ટિક આહારમાનો એક ખોરાક છે, આ વાત સાથે લગભગ કોઈ અસહમત થાય નહી, ચણા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે, આવામાં જો વાત કરવામાં આવે અંકુરિત ચણાની તો તે તો શરીર માટે જોરદાર ફાયદાકારક છે, જાણકારોના કહેવા પ્રમાણે આ ચણા જો રોજ અડધી મુઠ્ઠી જેટલા ખાવામાં આવે તો મોટાભાગની બીમારી દુર થાય […]

શેકેલા ચણાનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા- આટલી સમસ્યામાં આપે છે રાહત

શેકેલા ચણા આરોગ્ય માટે છે ફાયદાકારક હરદળ વાળા શેકેલા ચણા ખાસીમાં આપે છે રાહત વેઈટ લોસ કરવામાં ચણા મહત્વનો ભાગ ભજવે છે આજના વ્યસ્ત જીવનમાં વધતી બિમારીઓ અને અનિયમીત ભોજનને લઈને અનેક બિમારીઓ શરીરમાં ઘર કરી બેસે છે, ત્યારે આપણે શુ ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ, ત્યારે […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ચણાની ખરીદીનો કરાવ્યો પ્રારંભ

રાજકોટઃ શહેરના માર્કેટ યાર્ડમાં સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ચણાની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. આ વર્ષે ચણા, તુવેર, રાયડો અને ઘઉંના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. આ માટે 21થી 28 ફેબ્રુઆરી સુધી ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

અમદાવાદઃ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સુકા મરચાની જંગી આવક બાદ હવે ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે. પ્રાપ્ત […]

સૌરાષ્ટ્રથી પ્રથમવાર ગુડસ ટ્રેનમાં કેરળ 1135 ટન ચણાની નિકાસ

અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે આ ચણાને અન્ય રાજયમાં મોકલવા માટે પશ્ચિમ રેલવેએ બીડુ ઝડપ્યું છે. પશ્ચિમ રેલવેએ ચણા મોકલવા ટ્રેન ફાળવી હતી જેમાં 1335 ટન ચણા કેરળ મોકલવામાં આવ્યા હતા. રાજકોટ ગુડસ ટ્રેન દ્વારા પ્રથમવાર ચણાનું પરિવહન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમના જણાવ્યા અનુસાર, નવી નવી કોમોડિટીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code