1. Home
  2. Tag "Chikungunya"

ઝીંઝુવાડા ગામે તાવના ઘેર-ઘેર ખાટલાં, માત્ર ચિકનગુનિયાના જ 200થી વધુ કેસ નોંધાયા,

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામ રોગચાળામાં સપડાયું છે. તાવના ઘેર-ઘેર ખાટલાં જોવા મળી રહ્યા છે. દવાખાનામાં દર્દીઓની લાઈનો જાવા મળી રહી છે. ચિકનગુનિયાના જ 200થી વધુ કેસ આરોગ્ય વિભાગના દફતરે નોંધાઈ ચુક્યા છે. જો કે રાગચાળા સામે આરોગ્ય વિભાગે હજુ કોઈ પગલાં લીધા નથી. ત્યારે ઝીંઝુવાડા ગામમાં સર્વે અને દવા છંટકાવ તથા ફોગીંગ સહિતની […]

રાજકોટમાં દિવાળી બાદ રોગચાળો વકર્યો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં થયો વધારો

રાજકોટઃ શહેરમાં વહેલી પરોઢે ઠંડી અને બપોરે ગરમી તેમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેના લીધે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. દિવાળીની  રજાઓ પૂર્ણ થતાં શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં દર્દીઓ વધુ જોવા મળ્યા હતા. જોકે […]

ભારતીય વૈજ્ઞાનિકોની શોધ, બનાવ્યું એવું મચ્છર જે ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો કરશે ખાતમો

દિલ્લી: દેશમાં જ્યારે પણ વરસાદનું વાતાવરણ સર્જાય એટલે કે ચોમાસાની ઋતુંમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ પણ વધી જાય છે આવામાં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી જે કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં. વાત એવી છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ આ સમસ્યાને ઉકેલવા માટે ખાસ માદા […]

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જોકે વહેલી સવારે ઠંડીનો થોડો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં શહેરની આશરે 150 હોસ્પિટલોમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. માત્ર ફેબ્રુઆરીમાં 23 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરી 2020માં નોંધાયેલા […]

અમદાવાદમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા, શરદી, ઉધરસ વગેરે સીઝનલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદ : રાજ્ય અને દેશમાં પર્યાવરણ અસમતુલાને લીધે હવે ઋતુચક્રમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કારતક મહિનો પૂર્ણ થયા બાદ માગશર મહિનામાં હવે ઠંડીમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ચોમાસાની જેમ શિયાળામાં પણ  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બિમારીઓ વકરી છે. શહેરમાં ડેંન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત શરદી, […]

અમદાવાદમાં નવેમ્બર મહિનામાં વાયરલ બીમારી ઉપરાંત ચીકનગુનિયાના કેસ વધ્યા

અમદાવાદઃ શહેરમાં કારતક મહિના દરમિયાન ઠંડી-ગરમી એમ બે ઋતુને કારણે વાયરલના કેસમાં વધારો થયો હતો. ઉપરાંત ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો હતો. શહેરમાં નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 406 કેસ નોંધાયા હતા, જે ગયા આખા વર્ષની સંખ્યા કરતાં માત્ર 26 કેસ ઓછા હતા. શહેરની હોસ્પિટલમાં આ જ સમયગાળામાં ચિકનગુનિયાના 1,584 કેસ નોંધાયા હતા, […]

ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો, આરોગ્ય તંત્રએ એલર્ટ મોડમાં

ભુજઃ : કચ્છમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. હાલ રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેથી વાયરલ બીમારીના કેસ વધવાની સાથે ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે.  ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાનો વ્યાપ ગંભીર બનતાં જિલ્લા આરોગ્ય તંત્રે ત્રીજી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ભૂજ […]

અમદાવાદમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદ :  શહેરમાં  વરસાદી અને વાદળિયા વાતાવરણને લીધે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે.. તંત્રની બેદકારી વચ્ચે શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળાએ માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના […]

એક જીવાત કે જેના કરડવાથી બાળકોનું થાય છે મૃત્યુ, વાંચો મહત્વની વાત અને થઈ જાવ સતર્ક

આ જીવાતથી બાળકોને છે જીવનો ખતરો જીવાતના કરડવાથી થાય છે આ બીમારી અને પછી થાય છે બાળકનું મોત કોરોનાથી ભારત દેશને હજુ પણ સંપૂર્ણપણે આઝાદી નથી મળી, હજુ પણ દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવી રહ્યા છે ત્યારે હવે નવા પ્રકારનો તાવ શોધવામાં આવ્યો છે જેનું નામ છે સ્ક્રબ ટાયફસ. આ રહસ્યમય તાવ ચીગર્સ એટલે કે […]

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ 20 દિવસમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી 17ના મોત

અમદાવાદઃ શહેરમાં વરસાદે વિરામ લીધો છે જો કે, બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા આવે છે. દરમિયાન 20 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 17 દર્દીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં પાણીજન્ય અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code