પીએમ મોદી ચિત્તોડગઢ અને ગ્વાલિયરની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે વડાપ્રધાન ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાનનો […]