1. Home
  2. Tag "Chotila taluka"

ચોટિલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા, મામલતદારને રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મોટાભાગના ગામોને નર્મદાના પાણીનો લાભ મળી રહ્યો છે. જ્યારે કેટલાક ગામોને હજુ નર્મદાના નીરના દર્શન થયા નથી. ઘણા ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. જેમાં ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે પીવાના પાણીની સમસ્યાને લીધે લોકો સહિત પશુઓને પણ પરેશાની થઇ રહી છે.જેને લઇ મહિલાઓએ મામલતદાર કચેરીએ રોષ સાથે રજૂઆત કરીને પાણીની […]

ચોટિલા તાલુકાના 43 ગામોમાં પાણીની સમસ્યા, ગ્રામજનોઓ પાણીની મટકી સાથે કરી રજુઆત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો પણ અન્ય તાલુકાની સરખામણીએ ચોટિલા તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હતો. ચોટિલા તાલુકાના 43 ગામોમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે 43થી વધુ ગામોના અગ્રણીઓ  દ્વારા મટકી સાથે મામલતદારને  આવેદન પત્ર આપી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર નલ સે જલ યોજનાનો દાવો કરે છે […]

ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ચોટીલા તાલુકાની 34થી વધુ પ્રાથમિક શાળાઓના બાળકો માટે શાળામાં પીવાના પાણીની સુવિધા જ ઉપલબ્ધ નથી. જેના કારણે આ બાળકોને ઘેરથી સાથે પીવાનું પાણી લાવવુ પડે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આઝાદી સમયથી પીવાના પાણીની સમસ્યા દર ઉનાળે વિકરાળ બને છે. ત્યારે ચોટીલા તાલુકાની 34 […]

ચોટીલા તાલુકાનાં 5 ગામોના લોકો પાણી માટે વલખાં મારે છે, 300 માલધારીઓએ કરી હિજરત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. સાથે અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code