1. Home
  2. Tag "cinemas"

શોચીકુએ જાપાનના સિનેમાઘરોમાં લાસ્ટ ફિલ્મ શોની ધમાકેદાર શરૂઆત કરી

જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુએ સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની થિએટર રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઇ, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે; શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય […]

ત્રણ દાયકાઓ બાદ શ્રીનગરમાં આજથી શરુ થયા થિયેટરો , લોકોને હવે ફિલ્મ જોવાનો મળશે લ્હાવો

શ્રીનગરમાં આજથી થિયટેરોનો આરંભ ત્રણ દાયકાઓ બાદ શરુ થયો મનોરંજનનો સ્કોપ શ્રીનગરઃ-  છેલ્લા કેટલાક દાયકાઓ થી જમ્મુ કાશ્મીરમાં સિનેમાગૃહો બંધ હતા જો કે જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી અત્યાર સુધી આ પ્રદેષશમાં ઘમા ફેરફારા આવ્યા છે ત્યારે હવે પ્રદેશની જનતાને મનોરંજન મળી રહે તે હુસર છેલ્લા ત્રણ દાયકાઓથી બંધ પડેલા સિનામા ઘધરોની મરામત […]

યુકે:રાણીના અંતિમ સંસ્કાર 100 થી વધુ સિનેમાઘરો અને મોટા શહેરોમાં સ્ક્રીન પર બતાવવામાં આવશે

દિલ્હી:બ્રિટનની દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કાર 19 સપ્ટેમ્બરે લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કરવામાં આવશે.અગાઉ શનિવારે, બ્રિટીશ સરકારે જણાવ્યું હતું કે,રાણી એલિઝાબેથના રાજકીય અંતિમ સંસ્કાર બ્રિટનમાં લગભગ 125 સિનેમાઘરોમાં બતાવવામાં આવશે, જ્યારે સમારોહ જોવા માટે પાર્ક, ચોક અને ચર્ચોમાં મોટી સ્ક્રીનો ગોઠવવામાં આવશે. બ્રિટનના સંસ્કૃતિ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,વેસ્ટમિન્સ્ટર એબી ખાતે અંતિમ સંસ્કાર […]

ગુજરાત: કાલથી સિનેમાઘરો અને ઓડિટોરિયમ્સ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ થતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી રહી છે. ધંધા-વેપારને ફરીવાર વેગ મળે તે માટે સરકાર દ્વારા કર્ફ્યુમાં પણ રાહત આપવામાં આવી રહી છે. આવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવેથી 36 પૈકી 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યું ઊઠાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને […]

લાંબા સમય બાદ મહારાષ્ટ્રના બે સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ કરાઈઃ- સલમાનખાનની ‘રાધે’ ફિલ્મ દર્શકોએ મોટા પડદે નિહાળઈ

સલમાનની ફિલ્મ રાઘે સિનેમાઘરોમાં જોવા મળી મહારાષ્ટ્રના બે સિનેમાઘરોમાં દર્શકોએ મોટા પડદે ફિલ્મ નિહાળી મુંબઈઃ- છેલ્લા દોઢ વર્ષથી દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા બદવાલ આવ્યા છે, જેમાં આટલા સમયગાળા દરમિ.યાન અનેક જાહેર સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા તેની અસર મનોરંજન જગત પર પણ પડી, જેમંા થીયેટરો પમ બંધ થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રમાં ખૂબ લાંબે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code