રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોની 50 ટકા જગ્યા ખાલીઃ કોંગ્રેસે મુખ્યમંત્રીને કરી રજુઆત
રાજકોટ: શહેરમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 50 તબીબોની ઘટ હોવાનો કોંગ્રેસે આરોપ મૂક્યો છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સત્વરે તબીબોની ઘટ પુરવાની માગણા કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા […]


