1. Home
  2. Tag "climate change"

ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિલ્ડિંગ અ કલાયમેટ રેઝિલીયન્ટ ગુજરાત’ અન્વયે રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, વિકાસના રોલ મોડેલ ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારો સામે પણ સુરક્ષિતતા, સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે 2009માં એશિયાભરમાં પ્રથમવાર કલાયમેટ ચેન્જનો […]

રાજ્યમાં વાતાવરણમાં આવેલા પલટાંને કારણે રવિપાકમાં રોગચાળાની દહેશત

અમદાવાદ:  ગુજરાતમાં દિવાળી બાદ બેથી ત્રણવાર કમોસમી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તાજેતરમાં માવઠાથી પોરબંદર સહિતના જિલ્લાઓમાં જીરૂ સહિત રવિ પાકને નુકશાન થયુ હતું. જોકે ઘઉં સહિત પાકને ફાયદો થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં  તાજેતરમાં માવઠાને લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતી કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે.  માવઠાને લઈને મોલો મચ્છીનો ઉપદ્રવ […]

દેશભરમાં હવામાનમાં પલટોઃ- દિલ્હી સહીતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ

દેશના વાતાવરણમાં પલટો દેશના કેટલાક રાજ્યોમાં સવારથી વાદળછાયું વાતાવરણ દિલ્હીઃ- હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેની વચ્ચે કોરોનાની સ્થિતિ પણ વણસી રહી છે તો બીજી તરફ ગઈકાલથી જ વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો. ત્યારે હવે ગુરુવારની સવારથી જ દેશના કેટલાક વિસ્તારોમાં અત્યંત વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અચાનક વાતાવરણમાં પલટો આવતા કેટલી ક જગ્યા છે વરસાદી […]

રાજસ્થાનમાં વાતાવરણમાં ફેરફારઃ ઉનાળામાં 50 ડિગ્રીથી સેકાતા શેખાવાટીમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું

દિલ્હીઃ રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વખતે પ્રથમવાર રાજસ્થાનના સીકરના ફતેહપુરમાં તાપમાન માઈનસમાં ચાલ્યું ગયું છે. અહીં વૃક્ષો અને પત્તા ઉપર બરફ જામ્યો છે. હવામાન વિભાગ અનુસાર ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1.6 ડિગ્રી નોંધાયું છે. આવી જ રીતે ચુરુ અને માઉન્ડ આબુમાં પણ ઠંડીનો પારો શૂન્ય સુધી પહોંચ્યો છે. જેસલમેરના ચાંધનમાં તાપમાન 0.6 […]

હવામાનમાં પલટોઃ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ

અમદાવાદઃ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. દરમિયાન આજે સવારથી જ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.  દરમિયાન તા. 20 નવેમ્બર સુધી માવઠાની આગાવી વ્યક્ત કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી જ બનાસકાઠાના […]

UN જળવાયુ સંમેલનમાં ભારતની થઇ જતી, દુનિયાને મનાવી આ વાત

UN જળવાયુ સંમેલનમાં ભારતની જીત કોલસાને લઇને દુનિયાને વાત સમજાવવામાં રહ્યું સફળ અંતિમ ઘડીએ કોલસાને ફેઝ આઉટના બદલે ફેઝ ડાઉનમાં સામેલ કરાવ્યો નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે તેની પકડને વધુ મજબૂત બનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન કોપ 26માં ભારતની જીત થઇ છે. ગ્લોબલ વોર્મિંગને લઇને એક સમજૂતી થઇ હતી જેમાં ભારત […]

ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

યુકેમાં COP 26 દરમિયાન બિલ ગેટ્સ સાથે વડાપ્રધાનની મુલાકાત

પીએમએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત  ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 નવેમ્બર 2021ના રોજ યુનાઇટેડ કિંગડમના ગ્લાસગોમાં COP26 સમિટ દરમિયાન બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. વડાપ્રધાનએ ભારતમાં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કામ માટે પ્રશંસા વ્યક્ત કરી. બિલ ગેટ્સે વડાપ્રધાનને મિશન ઈનોવેશનની પ્રગતિ વિશે જાણકારી આપી. […]

G-20 સમિટમાં ગ્લોબલ વોર્મિંગને લઇને લેવાયો આ મહત્વનો નિર્ણય

જી-20માં ગ્લોબલ વોર્મિંગને લઇને આ નિર્ણય લેવાયો વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી ઘટાડવા માટે પારસ્પરિક સહમતિ સધાઇ જી 20 નેતાઓએ આ એગ્રીમેન્ટ પર સહમતિ વ્યક્ત કરી છે નવી દિલ્હી: ઇટાલીના રોમમાં જી-20 શિખર સંમેલન યોજાયું હતું. આ દરમિયાન સતત વધતા ગ્લોબલ વોર્મિંગને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જી 20 દેશો વચ્ચે વૈશ્વિક તાપમાનને 1.5 […]

WHOનો ચોંકાવનારો રિપોર્ટ, દર મિનિટે વાયુ પ્રદૂષણથી 13 લોકોનાં થાય છે મોત

વિશ્વમાં સતત વધતા વાયુ પ્રદૂષણથી મોતને લઇને ચોંકાવનારો રિપોર્ટ વિશ્વમાં વાયુ પ્રદૂષણને કારણે દર મિનિટે 13 લોકોનાં મોત લોકો સતર્ક નહીં થાય તો ગંભીર પરિણામો ભોગવવા પડશે નવી દિલ્હી: વિશ્વમાં સતત વધતા ભૌતિકવાદ, ઔદ્યોગિક એકમોની ભરમાર, સતત વધતા વાહનોને કારણે વિશ્વમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણને કારણે થતા મોતની સંખ્યા પણ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code