1. Home
  2. Tag "CM Arvind kejriwal"

કેજરિવાલને તિહાડ જેલ નંબર બેમાં રખાયાં, પ્રથમ રાત મોડે સુધી જાગતા રહ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને તિહાડ જેલ નંબરમાં પ્રથમ રાત પસાર કરી હતી. કેજરિવાલ પ્રથમવાર તિહાડ જેલમાં ગયા નથી. આ ત્રીજીવાર તિહાડ જેલમાં ગયા છે. રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરિવાલની જેલ નંબર 2માં પ્રથમ રાત અસહજ રહી હતી. તેમણે ઘરનું ભોજન લીધું હતું. આ એક નાની બેરેક છે. સામાન્ય રીતે બેરેકમાં એક જગ્યા ઉપર રહેવા, […]

કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી

સરકારી અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ નાણાની ચુકવણી અંગે વિગતવાર માહિતી મંગાઈ સીબીઆઈ તપાસમાં તથ્ય બહાર આવશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ […]

સત્તા માટે બોલવામાં કોઈ પણ હદ વટાવવાની? આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાઓનો જોવો આ વાયરલ વીડિયો

અમદાવાદઃ ભારતીય બંધારણમાં તમામ લોકોને પોતાના વિચાર વ્યક્ત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેનો કેટલાક રાજકીય નેતાઓ ગેરલાભ લઈને બંધારણીય હોદ્દા ઉપર બિરાજમાન મહાનુભાવો વિશે એલફેલ બોલીને તમામ મર્યાદાઓ ક્રોસ કરી નાખતા હોવાના ભૂતકાળમાં અનેક દાખલા સામે આવ્યાં છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિમ્ન કક્ષાના શબ્દો […]

દિલ્હીમાં આજથી ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ,કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

દિલ્હીમાં આજથી ધોરણ 6 થી 12 ના વર્ગો શરૂ 27 ડિસેમ્બરથી શરૂ થશે જુનિયર વર્ગો કોરોનાની ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઘટેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને શનિવારે એટલે કે આજથી ધોરણ 6 થી 12 સુધી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બર 2021 થી જુનિયર વર્ગો માટે ઑફલાઇન વર્ગો […]

સુરતમાં મનીષ સિસોદિયાની હાજરીમાં હીરાના વેપારી મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા

સુરતઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરીને નવા કાર્યકરો અને પાર્ટીઓના નેતાઓને સમાવવાનો ભરતી મેળો પણ શરૂ કરી દીધો છે. સુરતમાં પાર્ટીના અગ્રણી અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની આજે મુલાકાત દરમિયાન હીરાના વેપારી મહેશ સવાણી સિસોદિયાને મળતા રાજકીય માહોલ ગરમાયો હતો. અને મહેશ […]

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની પત્ની કોરોનાગ્રસ્ત, મુખ્યમંત્રી પણ થયા ક્વોરન્ટાઇન

દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ સીએમ કેજરીવાલની પત્ની કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી પણ થયા ક્વોરન્ટાઇન દિલ્હીઃ કોરોના સંક્રમણની ગતિ હવે તીવ્ર બની છે. રાષ્ટ્રીય રાજધાનીમાંથી દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં આજથી એક અઠવાડિયા સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન મંગળવારે રાત્રે 10 વાગ્યાથી લાગુ થશે,જે 26 એપ્રિલ […]

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ: શુક્રવારથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેશે

દિલ્હીમાં વધતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગૂ કરવાનો નિર્ણય શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. આ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દિલ્હીની કેજરીવાલ સરકારએ વીકેન્ડ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે […]

CBSE પરીક્ષા રદ કરવા દિલ્હીના CM કેજરીવાલની કેન્દ્ર સરકારને અપીલ

દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના સીએમ કેજરીવાલની કેન્દ્ર સરકારને અપીલ તેમણે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા 2021 રદ કરવાની અપીલ કરી છે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણથી પ્રભાવિત ના થાય તે માટે પરીક્ષા હાલ પૂરતી રદ કરવી હિતાવહ નવી દિલ્હી: દેશમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSE બોર્ડ પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code