1. Home
  2. Tag "CM NITISH KUMAR"

2024માં અમે રહીએ કે ના રહીએ પરંતુ 2014 વાળા નહીં રહેઃ નીતિશ કુમારે BJP ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો આવ્યો છે, નીતિશ કુમારે એનડીએનો સાથ છોડ્યાં બાદ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ આરજેડી સહિતના પક્ષોની મદદથી ફરીથી સરકાર બનાવી છે. નીતીશ કુમારે ફરી એકવાર બિહારના 8મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ […]

બિહારઃ કોરોના મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થળો બંધ કરવાનો નિર્ણય

પટના: બિહારમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને જોતા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  નાઇટ કર્ફ્યુની સાથે સાથે ઘણા નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કટોકટી વ્યવસ્થાપન જૂથની બેઠકમાં લેવાયેલા નિર્ણયો લાગુ કરવામાં આવશે. રાજ્યમાં આજથી એટલે કે 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે […]

બિહાર સરકારના 50 ટકા એટલે કે 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગન કલ્ચર વધ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજકીય નેતાઓ અને મહાનુભાવો પોતાની સુરક્ષા માટે હથિયારના પરવાના મેળવે છે. દરમિયાન બિહાર સરકારના એક-બે નહીં પરંતુ 16 મંત્રીઓ પાસે હથિયારના પરવાના હોવાનું જાણવા મળે છે. સંપતિને લઈને કેબિનેટ મંત્રીઓએ જાહેર કરેલી વિગતોમાં હથિયારોને લઈને ખુલાસો થયો હોવાનું જાણવા મળે છે. મીડિયા […]

બિહારના CM નીતિશ કુમારની ઘોષણા, બિહારમાં થશે જાતિ આધારિત વસતી ગણતરી

કર્ણાટક બાદ હવે બિહાર સરકારે લીધો મહત્વનો નિર્ણય હવે બિહારમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થશે નવી દિલ્હી: કર્ણાટક બાદ હવે બિહારની સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. હવે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ જાણકારી આપી છે. જનતા દરબાર મુખ્યમંત્રી કાર્યક્રમ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમારે જણાવ્યું કે, અમે […]

બિહારના સીએમ નીતિશ કુમારે મંત્રી અને અધિકારીઓને દારૂ નહીં પીવાની શપથ લેવડાવી

દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ શુક્રવારે નશામુક્ત દિવસ પ્રસંગ્રે પટનામાં જ્ઞાન ભવનમાં મંત્રીઓ અને અધિકારીઓએ એકવાર ફરીને દારૂ નહીં પીવાના શપથ લેવડાવ્યાં હતા. નિતિશે પણ દારૂ નહીં પીવાના શપથ લીધા હતા. આ પ્રસંગ્રે સીએમએ કહ્યું હતું કે, તમારે કોઈ પણ કામ કરાવીએ તો 100 ટકા તેને સ્વીકારી નથી શકતા. કેટલાક લોકો કંઈને કંઈ ગડબડ કરી […]

PM મોદી સાથે નીતિશ કુમારની આગેવાનીમાં બિહારના મંત્રીઓની જાતિય જનગણના મુદ્દે યોજાઈ બેઠક

દિલ્હીઃ જાતિય જનગણનાની માંગને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાનીમાં સર્વદળીય પ્રતિનિધિમંડળ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં 10 પાર્ટીના 11 નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. બેઠક બાદ નીતિશ કુમારે જણાવ્યું હતું કે, અમે જાતિય જનગણના પર પોતાની વાત રાખી અને પીએમ મોદીએ અમારી વાત સાંભળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક […]

પેગાસસ મામલે વિપક્ષને બિહારના CM નીતિશ કુમારનું સમર્થન, કહ્યું – પેગાસસ મામલે તપાસ થવી જોઇએ

પેગાસસ મામલે વિપક્ષને મળ્યું બિહારના CM નીતિશ કુમારનું સમર્થન કહ્યું – પેગાસસ મામલે તપાસ થાય તે જરૂરી છે અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપિંગના વિશે સાંભળી રહ્યા છીએ નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે અને હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. સીએમ નીતિશ […]

બિહારના CM નિતીશ કુમાર સામે IAS અધિકારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવા પહોંચ્યા,4 કલાક સુધી જોઈ રાહ

બિહારના સીએમ સામે પોલીસ ફરીયાદ આઈએએસ અધિકારીએ નોંધાવી ફરીયાદ   પટનાઃ-વિતેલા દિવસને શનિવારના રોજ  બિહારના રાજકરણમાં ખળભળાટ મચવા પામ્યો હતો, આ સ્થિતિ ત્યારે સર્જાય  હતી કે, જ્યારે એક નારાજ આઇએએસ અધિકારીએ શનિવારે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને તેમાં મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને ઘણા ઉચ્ચ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. જો કે આ […]

બિહારઃ કોરોના વેક્સિનનો ડોઝ નહીં લેનારા MLAને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે એકમાત્ર રામબાણ વેક્સિન છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ બાળકોની રસી માટે પણ ટ્રાયલ ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં બાળકોની કોરોના રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. દરમિયાન બિહાર વિધાનસભામાં […]

પીએમ મોદીએ સીએમ નીતિશ કુમાર સાથે ફોન પર કરી વાતચીત,બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

પીએમએ સીએમ નીતીશ કુમાર સાથે કરી વાત ટેલીફોનિક કરી વાતચીત બિહારમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ આ દરમિયાન સીએમ નીતિશ પાસેથી રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા લીધી હતી. પીએમ મોદીએ પોતાની ટેલિફોનિક વાતચીતમાં રાજ્યમાં કોવિડ -19 ની સ્થિતિ અને મહામારીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code