મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી, સંઘવી પણ USના પ્રવાસે નહીં જાય
ગાંધીનગર, 13 મે 2026 : CM reduces the number of vehicles in his convoy વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણની બચત કરવા અને વિદેશ પ્રવાસે ન જવાન લોકોને અપિલ કર્યા બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાં કારની સંખ્યા ઘટાડવાની સુચના આપી […]


