1. Home
  2. Tag "Comparison with Gen Z"

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ Gen Zની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી

મુંબઈ, 30 જુલાઈ 2026: શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ‘જનરેશન ઝેડ’ (Gen Z)ની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી હતી. તેમણે કહ્યું કે, જે રીતે આજની પેઢીને “વંદા” (cockroaches) કહેવામાં આવી રહી છે, તેવી જ રીતે મુઘલોએ પણ મરાઠા યોદ્ધાને “ઉંદર” કહ્યા હતા. મુંબઈમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં લોકોને સંબોધતા ઠાકરેએ કહ્યું કે, જેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code