1. Home
  2. Tag "concern"

બાંગ્લાદેશમાં દરગાહ પર કટ્ટરપંથીઓના હુમલા: આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને વ્યક્ત કરીચિંતા

ઢાકા, 19 મે 2026: બાંગ્લાદેશમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલા અને એક પવિત્ર દરગાહમાં કરાયેલી તોડફોડની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠને આકરા શબ્દોમાં નિંદા કરી છે. સંગઠને આશંકા વ્યક્ત કરી છે કે, જો આવી હિંસક ઘટનાઓને રોકવામાં નહીં આવે અને દોષિતોને કડક સજા કરવામાં નહીં આવે, તો ઉગ્રવાદી જૂથોની હિંમત વધુ વધશે. ફ્રાન્સ સ્થિત માનવાધિકાર સંગઠન ‘જસ્ટિસ મેકર્સ […]

ઇઝરાયેલની સેનાએ એક હજાર ચોરસ કિમી જમીન પર કબ્જો કર્યો, મીડલ ઈસ્ટમાં ચિંતા

તેલ અવીવ, 19 મે 2026: 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઇઝરાયેલે પોતાની સૈન્ય નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર હવે પહેલા કરતાં વધુ આક્રમક વ્યૂહરચના સાથે કામ કરી રહી છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, છેલ્લા આશરે ત્રણ વર્ષના ગાળામાં ઇઝરાયેલે ગાઝા, લેબનાન અને સીરિયાની લગભગ ૧,০০০ […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ બંગાળ અને કેરલમમાં ડાબેરીઓના પ્રદર્શન અંગે ડી.રાજાએ વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હી, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે જ્યારે ડાબેરીઓનો ગઢ ગણાતા કેરલમમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) ના મહાસચિવ ડી. રાજાએ વિપક્ષી દળો અને ખાસ કરીને ડાબેરી […]

રોકાણકારોમાં ભારત પ્રત્યે સાવચેતીનો સૂર: LNG અને ખર્ચનું દબાણ બજાર માટે ચિંતાનો વિષય

મુંબઈ,3 એપ્રિલ 2026: ભારતીય શેરબજારમાં રોકાણકારોની ભાવના હાલ સાવધ જોવા મળી રહી છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ BNP પરિબાસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ, રોકાણકારો ભારતીય કંપનીઓ પર વધી રહેલા ખર્ચના દબાણને ઓછું આંકી રહ્યા છે, જે ભવિષ્યમાં બજાર માટે જોખમી સાબિત થઈ શકે છે. BNP પરિબાસના વિશ્લેષણ અનુસાર, અનેક ફંડ્સ હાલમાં ભારતમાં તેમનું […]

ઈન્ડિગો સંક્ટ મામલે દિલ્હી હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્ર સરકારને કર્યા અણીયારા સવાલ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબની સતત વધી રહેલી ઘટનાઓને દિલ્હી હાઈકોર્ટે ‘ગંભીર સંકટ’ ગણાવ્યું છે. કોર્ટે કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો છે કે આખરે પરિસ્થિતિ આ હદે કેમ વણસી ગઈ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થવાથી માત્ર મુસાફરોને જ મુશ્કેલી અને સતામણીનો સામનો કરવો […]

શરદી અને ઉધરસથી પરેશાન છો? આ ઘરેલું ઉપચાર તાત્કાલિક રાહત આપશે

વરસાદની ઋતુ આવતાની સાથે જ શરદી અને ખાંસી જેવા પરેશાન કરતી બીમારીઓ દરેક દરવાજા પર ટકોરા મારવા લાગે છે. બદલાતું હવામાન, ભીનું થવું કે ઠંડી હવાના સંપર્કમાં આવવું, આ બધા કારણો શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, જેના કારણે નાક વહેવું, ગળામાં દુખાવો અને ખાંસી જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આવી સ્થિતિમાં, આપણા રસોડામાં જ […]

પાકિસ્તાન ક્રિકેટના પતન પર પૂર્વ ખેલાડી ઈન્ઝમામ-ઉલ-હક્કે વ્યક્ત કરી ચિંતા

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે દેશમાં ક્રિકેટના પતન પર ચિંતા વ્યક્ત કરી છે અને રમત ચલાવનારાઓ દ્વારા અનેક ક્ષેત્રોમાં કરવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવી છે. ઇન્ઝમામે લાહોરમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, આપણે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા નથી અને ઘણા ક્ષેત્રોમાં સતત ભૂલો કરી […]

IMAએ ડૉક્ટરોની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીને મળશે

નવી દિલ્હીઃ કોલકાતામાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ચિંતા વ્યક્ત કરતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સરકાર પાસે હોસ્પિટલોને ‘સેફ ઝોન’ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. IMAના પ્રમુખ સહિત એક પ્રતિનિધિમંડળ મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે અને ડૉક્ટરોની સુરક્ષાની માંગ કરશે. IMA પ્રમુખ ડૉ. આર.વી. અશોકે આજે […]

વિશ્વમાં હાલ 17 લાખ જેટલા અજાણ્યા વાયરસ ચિંતાનો વિષય, મહામારીની આશંકા

વિવિધ પ્રજાતિઓમાં ઉદભવતા નવા ઝૂનોટિક રોગો વર્ષ 2030 સુધીમાં બીજી મહામારી તરફ દોરી શકે છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP) એ તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે, આબોહવા પરિવર્તન અને પર્યાવરણમાં સતત બદલાવને કારણે પ્રજાતિઓના રહેઠાણ વિસ્તારોને અસર થઈ છે. આને કારણે, પ્રજાતિઓ વચ્ચે નવા સંપર્કો બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રાણીઓથી માણસોમાં એટલે […]

નશાનો દુરુપયોગ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષયઃ દ્રૌપદી મુર્મુજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજભવન, કોલકાતા ખાતે બ્રહ્મા કુમારીઓ દ્વારા આયોજિત ‘નશા મુક્ત ભારત અભિયાન’ હેઠળ ‘માય બંગાળ, વ્યસન મુક્ત બંગાળ’ ઝુંબેશ શરૂ કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નશાનો દુરુપયોગ એ સમાજ અને દેશ માટે ચિંતાનો વિષય છે. આ વ્યસનોને કારણે યુવાનો તેમના જીવનમાં યોગ્ય દિશા પસંદ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code