1. Home
  2. Tag "contaminated water"

ઇન્દોરમાં દૂષિત પાણીના કારણે 338 નવા દર્દીઓ મળી આવ્યા, 32 ICUમાં

નવી દિલ્હી 02 જાન્યુઆરી 2026: ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણીના કારણે બીમાર પડનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 338 નવા દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 32 હજુ પણ ICUમાં છે. અત્યાર સુધીમાં લગભગ 2,800 લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આરોગ્ય વિભાગની એકવીસ ટીમો ઘરે ઘરે જઈને લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ખાવાનું ટાળવાની […]

ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 8 ના મોત, તપાસના આદેશ અપાયો

ઇન્દોર 31 ડિસેમ્બર 2025: Eight people died after drinking contaminated water દેશના સૌથી સ્વચ્છ શહેર અને વોટર પ્લસ (ગંદા પાણી વ્યવસ્થાપન)નો ખિતાબ મેળવનાર ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી એક પછી એક આઠ લોકોના મોત થયા છે. આ ઘટના ભગીરથપુરા વિસ્તારમાં બની હતી, જ્યાં રહેવાસીઓ ઘણા દિવસોથી ગંદા પાણીના પુરવઠા અંગે ફરિયાદ કરી રહ્યા હતા. સોમવારે પરિસ્થિતિની […]

એમએસ યુનિવર્સિટી અને હોસ્ટેલમાં દૂષિત પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓનો હોબાળો

ABVPએ માટલા પર ‘વી વોન્ટ વોટર’ લખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું ફેકલ્ટી અને હોસ્ટેલમાં પાણીની ટાંકી સાફ કરાવવાની માગ કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે કેરબા મગાવવા પડે છે વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સીટીના ભવનો અને હોસ્ટેલમાં દૂષિત પાણીની ફરિયાદો બાદ પણ કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છ […]

ગાંધીનગરના સેક્ટર 5માં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણીની ફરિયાદો

ડહોળુ અને દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય, નાગરિકોએ લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાંયે પ્રશ્ન ઉકેલાતો નથી, દૂષિત પાણીમાં ગટર જેવી વાસ આવે છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સેક્ટર-5માં છેલ્લા પખવાડિયાથી ડહોળુ અને દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. નળ દ્વારા મળતા પાણીમાં ગટરની વાસ આવી રહી છે. આ વિસ્તારના નાગરિકો પાણી પી શક્તા નથી. આ અંગે […]

અમદાવાદના મેઘાણીનગર અને દાણી લીંબડામાં નળમાં આવતા દૂષિત પાણીને લીધે લોકો પરેશાન

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર, દાણી લીંબડા સહિત ઘણા વિસ્તારોમાં પાણીની લાઈનો વર્ષો પહેલા નાંખેલી છે. અને પાણીની ગટરનું પાણી મિશ્રિત થતું હોવાની ફરિયાદો ઊઠી છે. પાણી પુરતા પ્રેશરથી મળતું નથી. અને જે પાણી નળ દ્વારા મળી રહ્યું છે. તે પ્રદૂષિત અને ગંદુ છે. તેના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ અંગે દાણી લીંબડાના લોકોએ મ્યુનિ.કોર્પોરેશનને […]

અમદાવાદમાં દૂષિત પાણી મળતુ હોવાની મ્યુનિ. કોર્પોરેશનને ગત મહિને 1347 ફરિયાદો મળી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર મહિને મળેલી લોક ફરિયાદોની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન દૂષિત પાણી મળતુ હોવાની 1347 જેટલી ફરિયાદો મળી હતી. દૂષિત પાણીને લીધે પાણીજન્ય રોગચાળો પણ વકરતો હોય છે. દૂષિત પાણીની ફરિયાદો નવા વાડજ, થલતેજ, સરદારનગર, સૈજપુર અને દાણી લીમડાં. નિકોલ, વિરાટનગર સહિતના વિસ્તારોમાંથી મળી હતી. એએમસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code