ગુજરાતમાં વેક્સિનેશન પ્રોગ્રામ – રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન
રાજકોટ જિલ્લાના 74 ગામમાં 100 ટકા વેક્સિનેશન કોરોના સંક્રમણથી બચવા વેક્સિન જરૂરી લોકોની સતર્કતા અન્ય લોકો માટે બની પ્રેરણારૂપ રાજકોટ : ગુજરાતમાં લગભગ અડધાથી વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. રાજ્યમાં લોકો કોરોનાને ગંભીર સમસ્યા સમજીને જાગૃતતા દાખવી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલા 74 ગામમાં તો 100 ટકા વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા […]


