1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાથી સ્થિતિ સુધરી, છેલ્લા 24 કલાકમાં 4.20 લાખથી વધુ લોકો થયા સાજા

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 20 લાખથી વધુ લોકો થયા સ્વસ્થ લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે જે રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવ્યા છે તેની હવે સકારાત્મક અસર જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4.22 લાખથી વધારે લોકો કોરોનાથી […]

કોરોના મહામારી મુદ્દે ગ્રામીણ વિસ્તારમાં વધારે ધ્યાન આપવાની જરૂરઃ હાઈકોર્ટે કરી ટકોર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઈકોર્ટે રાજ્ય સરકારેને રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે વેધક સવાલ કર્યાં હતા. આ ઉપરાંત સારવાર, દવા કે ડોકટરના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધે તે ચલાવી લેવાશે નહીં તેવી હાઇકોર્ટે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની સુઓમોટો ઓનલાઈન સુનાવણી શરૂ કરવામાં આવી […]

કેદારનાથ ધામ: શુભમૂહર્તમાં ખુલ્યા કપાટ , માત્ર તીર્થ પુરોહિત પૂજામાં થયા સામેલ

કોરોનાને કારણે ચારધામની યાત્રા થઈ છે સ્થગિત કેદારનાથના દ્વાર આજે સવારે શુભમૂહર્તમાં ખુલ્યા માત્ર પૂજારી લોકો થયા સામેલ કેદારનાથ: કોરોનાના કારણે લાંબો સમય બંધ રહ્યા બાદ કેદારનાથ મંદિરના દ્વાર આજે શુભમૂહર્તમાં ખોલી દેવામાં આવ્યા છે. મંદિરના પરિસરમાં પુરોહિત, પંડા સમાજ અને ગણતરીના અન્ય લોકો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી તિરથ સિંહ રાવતએ લોકોને ઘરમાં રહીને જ […]

સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું  

વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે આપ્યું રાજીનામું કોરોના પર કેન્દ્ર સરકારે આપી હતી જવાબદારી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ સામે જંગ જારી છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સતત આ જીવલેણ વાયરસને નાબૂદ કરવા પ્રયાસ કરી રહી છે. તે દરમિયાન સિનિયર વાયરોલોજિસ્ટ શાહિદ જમીલે ભારતીય SARS-CoV-2  જીનોમ સિક્વિન્સીંગ કન્સોર્ટિયાના સાયન્ટીફીક એડવાઇઝરી ગ્રુપના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. ભારતમાં કોવિડ-19 ના […]

કોરોનાની બીજી લહેરને કારણે આર્થિક વ્યવહારનો એસરઃ લોનની EMI અટકી

દિલ્હીઃ કોરોના મહામારીને બીજી લહેરને કારણે આર્થિક ગતિવિધિઓની રફતાર ફરીથી ધીમી પડી છે. જેની અસર લોકના ઈએમઆઈ ચુકવણી પર થઈ છે. વેપારીઓના વેપાર મંદો હોવાની સાથે અનેક નોકરિતાઓએ નોકરી ગુમાવી છે. જેથી એપ્રિલમાં ઓટો-ડેબિટ ચુકવણીમાં બાઉન્સના મામલા વધ્યાં છે. એટલે કે લોનની EMI અટકી છે. નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ એટલે કે NACHના આંકડા અનુસાર, સંખ્યાની […]

GTU અને NSSના સ્વયં સેવકો કોરોનામુક્ત દર્દીની વણવપરાયેલી દવાઓ‌ એકત્રિત કરીને જરૂરિયાતમંદને આપશે

અમદાવાદઃ કોરોનાના સંક્રમિત થયેલા અસંખ્ય દર્દીઓ સાજા થઈ ગયા છે. ઘણાબધા એવા દર્દીઓ પણ છે, કે સાજા થયા બાદ પણ તેમની પાસે કોરોનાની દવાઓ પડેલી હોય. આવી દવાઓ અન્ય કોરોનાના દર્દીઓને કામ આવે તે માટે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પાસેથી વધેલી દવાઓ એકત્ર કરીને તબીબોની સલાહ મુજબ અન્ય ગરીબ દર્દીઓને આપવા માટે એનએસએસના વિદ્યાર્થીઓ અભિયાન […]

દિલ્લીમાં વધ્યુ લોકડાઉન, હવે 24 મે સુધી રહેશે પ્રતિબંધો

દિલ્લીમાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું કોરોનાથી અસ્ત-વ્યસ્ત થયેલી સ્થિતિમાં આવ્યો સુધારો હવે 24 મે સુધી લાગુ રહેશે પ્રતિબંધો દિલ્લી: કોરોનાવાયરસના કેસ જો દેશમાં સૌથી વધારે જ્યાં નોંધાય હોય તેવા સ્થળોમાં એક દિલ્લીનો પણ સમાવેશ થાય છે. દિલ્લીમાં કેજરીવાલ સરકાર દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનની સકારાત્મક અસર જોવા મળી છે અને કોરોનાવાયરસના કેસ ઓછા થતા લોકડાઉનને ફરીથી લંબાવવામાં […]

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ, કહ્યુ તે વિજ્ઞાન દ્વારા સંચાલિત

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ કહ્યું તે વિજ્ઞાન દ્વારા સંચાલિત ભારતમાં સૌથી વધુ વેક્સિનેશન માટે કોવિશિલ્ડ અને કોવાક્શિન ઉપલબ્ધ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય એટલી તેજ કરવામાં આવી રહી છે, તો સાથે સાથે વધારે સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. […]

વાવાઝોડાથી સર્જાનારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ: સીએમ રૂપાણી

અરબી સમુદ્રમાં તૌકતે વાવાઝોડાની અસર દરિયાકિનારાઓ પર એલર્ટ જારી એનડીઆરએફની ટીમ પણ તેનાત અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને લઈને હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોની મદદ માટે દરિયાકિનારે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત […]

અમિતાભ બચ્ચને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

અમિતાભ બચ્ચને વેક્સિનનો બીજો ડોઝ લીધો ફોટો શેર કરી આપી દર્શકોને જાણકારી કોરોનાથી બચવા વેક્સિન છે જરૂરી મુંબઈ: ભારતમાં કોરોનાનો કહેર ઓછુ થવાનું નામ જ નથી લઇ રહ્યો.એક તરફ જ્યાં લાખો લોકો દરરોજ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે,તો બીજી તરફ વેક્સિનેશન પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન પણ સામેલ છે. અભિનેતા અમિતાભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code