1. Home
  2. Tag "CORONA"

જમ્મુ-કાશ્મીરમાં SOPનું પાલન કરવું અતિઆવશ્યક,નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેરનું જોખમ

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાનું જોખમ લોકોએ રહેવું પડશે સતર્ક શ્રીનગરના ડીસીએ આપી જાણકારી શ્રીનગર :કોરોનાને લઈને સરકાર દ્વારા અત્યારે પણ લોકોને સતર્ક રહેવાની સલાહ અને સૂચના આપવામાં આવી રહી છે, કેટલાક લોકો દ્વારા તો કોરોનાને લઈને સંપૂર્ણપણે બેદરકારીભર્યું વર્તન કરાવમાં આવી રહ્યું છે ત્યારે આવામાં જમ્મુ અને કાશ્મીરને લઈને મહત્વની જાણકારી આવી રહી છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર […]

કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં ડેથ સર્ટી. આપવા સરકારે બનાવી સમિતિ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા છે. પણ મહિનાઓ પહેલા કોરોનાની સંકટનો સમય દરેકને યાદ રહેશે. કોરોનાનાને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરાયા બાદ એવો મુદ્દો ઉઠ્યો હતો કે ઘણાં મૃતકના સર્ટિફિકેટમાં મોતનું કારણ કોરોના લખવામાં નહોતું આવ્યું. આ મામલે હોબાળો થતા હવે ગુજરાત સરકાર […]

કોરોનાને લઈને મહત્વની જાણકારી, ભારતમાં 19 વર્ષ સુધીના યુવાનોમાં કોવિડ-19નો ઈન્ફેક્શન રેટ વધારે

કોરોનાને લઈને મહત્વની જાણકારી શું તમારી ઉંમર પણ 19 તો નથી ને? આ લોકોમાં સંક્રમણની સૌથી વધારે સંભાવના કોરોનાવાયરસનું સંક્રમણ હવે દેશમાં થાળે પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, દેશમાં હવે પહેલાની જેમ કેસ નોંધવામાં આવી રહ્યા નથી, લોકોમાં કોરોનાવાયરસ સામે રક્ષણ આપતી રોગપ્રતિકારક શક્તિ પણ વધી છે ત્યારે કોરોનાને લઈને કરવામાં આવેલા અભ્યાસમાં […]

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 105.43 કરોડને પાર

કોરોનાને હાર આપતું ભારત દેશમાં વેક્સિનેશનનો આંક 105 કરોડને પાર 100 ટકા વેક્સિનેશન પણ દૂર નથી નવી દિલ્લી: છેલ્લા 24 કલાકમાં 56,91,175 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરોઆજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 105.43 કરોડ (1,05,43,13,977) સુધી પહોંચી ગયો છે. આ 1,05,30,690 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,543 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા […]

અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી

બાળકોને મળશે વેક્સિન અમેરિકામાં pfizerને મળી મંજૂરી 5-11 વર્ષના બાળકોને મળશે વેક્સિન નવી દિલ્લી: ફેડરલ હેલ્થ રેગ્યુલેટર્સે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફાઈઝર વેક્સિન પ્રાથમિક શાળાના બાળકોમાં લક્ષણ સંક્ર્મણને રોકવા માટે અત્યંત અસરકારક છે, તે બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા: 7.1 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા 15000થી વધારે ગામડામાં 100 ટકા વેક્સિનેશન કુલ 7.1 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા ગાંધીનગર :રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગુજરાતમાં થયેલા વેક્સિનેશનની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે તા.29 ઓક્ટોબર-2021 શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના 4 કરોડ 46 લાખ 49 હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો […]

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે વ્યક્ત કરી ચિંતા

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં દિવાળીના તહેવારો બાદ ત્રીજી લહેર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન એક કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ જો રસી લીધી હશે તો કોરોનાને હરાવી શકાશે. અમદાવાદ ખાતે GTU […]

કોરોના સામે લોકોએ હજુપણ સાવચેતી રાખવી જરૂરી નહીં તો ભારે પડશેઃ AMA

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ રોજના માત્ર 20થી25 જેટલાં નોંધાઈ રહ્યા છે. એટલે કે, કોરોના પર નિયંત્રણ મેળવી લેવાયું છે. સરકારે વેક્સિનેશનની ઝૂંબેશ આદરીને વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. […]

કોરોના રસીકરણ અભિયાનઃ હવે “હર ઘર દસ્તક” ઝુંબેશ શરૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સરકાર કોવિડ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા માટે આગામી મહિને મહારસીકરણ અભિયાન- દરેક ઘરે દસ્તક શરૂ કરવામાં આવશે. અભિયાન હેળઠ આગામી એક મિના સુધી તમામ રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના મંત્રીઓ સાથે વાતચીત દરમિયાન આ વાત કરી છે. બેઠકમાં કોરોના […]

પશ્વિમબંગાળમાં કોરોનાઃ એક જ દિવસમાં 800 થી વધુ કેસ સામે આવ્યા જેમાં કોલકાતામાં જ 248 કેસ

પશ્વિમબંદાળમાં કોરોનાનો કહેર એક જ દિવસમાં 800થી વધપુ કેસ નોંઘાયા રાજ્ય સરકારની ચિંતામાં વધારો કોલકાતાઃ-  સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે  હવે દિવાળઈ જેવા પર્વને લઈને માર્કેટમાં થતી ભીડ તથા લોકોના ટોળાઓ ફરી ચિંતા વધારી શકે છે,કોરોનાનો કહેરનો હવે પશ્વિમબંગાળમાં ફેલાવાનો આરંભ થયો હોય તેમ જોવા મળી રહ્યું છે. પ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code