1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 105.43 કરોડને પાર

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 105.43 કરોડને પાર

0
Social Share
  • કોરોનાને હાર આપતું ભારત
  • દેશમાં વેક્સિનેશનનો આંક 105 કરોડને પાર
  • 100 ટકા વેક્સિનેશન પણ દૂર નથી

નવી દિલ્લી: છેલ્લા 24 કલાકમાં 56,91,175 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરોઆજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 105.43 કરોડ (1,05,43,13,977) સુધી પહોંચી ગયો છે. આ 1,05,30,690 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

છેલ્લા 24 કલાકમાં 13,543 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,36,41,175 થઈ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.19%છે.

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 125 દિવસોમાં ઓછો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 14,313નવા કેસ નોંધાયા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code