1. Home
  2. Tag "CORONA"

કોરોનામાં મોટી રાહત – સતત ચોથા દિવસે નોંધાયા 15 હજારથી પણ ઓછા કેસ,ત્રીજી લહેરની શક્યતા નહીવત

દેશમાં કોરોનાનો કહેર ઘટ્યો સતત ત્રણ દિવસથી 15 હજારથી ઓછા કેસ નોંધાયા   દિલ્હીઃ- વિતેલા વર્ષથી જ દેશમાં કોરોના મહામારીની શરુઆત થઈ હતી, ત્યાર બાદ બીજી લહેર તીવ્ર બનતા ભયાનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેને લઈને નિષ્ણાંતોએ ત્રીજી લહેરની શંકા પણ વ્યક્ત કરી હતી, જો કે, હવે દેશભરમાં કોરોનાના કેસો હળવા થઈ રહેલા જોવા […]

AMC સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કેસ પેપર ઉપર રસીના ડોઝનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટોડો થયો છે પરંતુ હજુ સુધી કોરોનાનો ખતરો ગયો નહીં હોવાનું તબીબો માની રહ્યાં છે. દરમિયાન હવે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની કોરોના વેક્સિનની માહિતીનો ઉલ્લેખ કેસ પેપરમાં કરવામાં આવશે. એટલું જ નહીં કોરોના રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય તેવા દર્દીઓને હોસ્પિટલમાં રસીનો પ્રથમ […]

કોરોના સામેની જંગ: 100 કરોડ વેક્સિનેશનથી નજીક ભારત, આ સપ્તાહે ઇતિહાસ રચાશે

100 કરોડના વેક્સિનેશનની નિકટ પહોંચ્યું ભારત આ સપ્તાહે 100 કરોડના વેક્સિનેશન સાથે ભારત રચશે ઇતિહાસ આગામી 5 કે 6 દિવસમાં દેશમાં આ સિદ્વિ હાંસલ થઇ જશે નવી દિલ્હી: કોરોના વાયરસ સામેના જંગમાં ભારત હવે વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારત વેક્સિનેશનને મામલે ટૂંક સમયમાં મહા સિદ્વિ હાંસલ કરશે. આગામી 5 કે 6 દિવસમાં […]

ભારત મજબૂત આર્થિક રિકવરી તરફ આગળ વધી રહ્યું છે: દેશની અર્થવ્યવસ્થાને લઈને RBIનું નિવેદન

આરબીઆઈનું દેશની અર્થ વ્યવસ્થાને લઈને નિવેદન કહ્યું દેશ આર્થિક રિકવરી તરફ કોરોના પછી દેશની સુધરી રહી છે સ્થિતિ મુંબઈ:કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક સમય માટે દેશના મોટા ભાગના વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો હતો, પણ દેશ હવે પોતાની લય પકડી રહ્યો છે અને દેશનું અર્થતંત્ર ફરીવાર મજબૂત બની રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આંતરરાષ્ટ્રીય નાણાકીય […]

ભારતની કોવિડ-19 રસીના સર્ટિફિકેટને 30 દેશોએ આપી માન્યતા

દિલ્હીઃ દેશમાં હાલ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ ત્યાર સુધીમા સમગ્ર દેશમાં 73 લાખથી વધારે લોકોને રસી પીને સલામત કરવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ હવે હવાઈ સેવાઓ શરૂ થઈ છે.ત્યારે દુનિયાના એક-બે નહીં પરંતુ 30 જેટલા રાષ્ટ્રોએ ભારતીય વેક્સિન સર્ટીફિકેટને માન્યતા આપી છે. જેમાં બ્રિટેનનો […]

અમદાવાદમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ 45.92 લાખ લોકો લેતા 99.31 ટકા સફળતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. ગુરૂવારે રાજ્યમાં માત્ર 34 કેસ નોંધાયા હતા. બીજીબાજુ સરકારે વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે ઝૂંબેસ આદરી છે. અમદાવાદના સ્લમ વિસ્તારમાં તો વેક્સિન લેનારાને પ્રોત્સાહક ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે. શહેરમાં અંદાજીત વેક્સિનેશન માટે યોગ્ય 46.24 લાખ નાગરિકો પૈકી 45.92 લાખ  લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી […]

ભારતમાં માર્ચ 2020 પછી રિકવરી રેટ સર્વોચ્ચ ટોચ ઉપરઃ હાલમાં સાજા થવાનો દર 98.07

દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા મોટાપાયે કોરોના રસીકરણ પૂર્ણ કરવાનું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં 96.82 લાખ લોકોને કોરોનાની રસી આપીને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં હાલ દરરોજ સરેરાશ 30થી 35 લાખ લોકોને દરરોજ કોરોનાની રસી આપવામાં […]

ગુજરાતમાં દિવાળી બાદ બાળકોને કોરોનાની વેક્સિન આપવાનો પ્રારંભ કરાશે

અમદાવાદઃ ગુજરાતભરમાં હાલ કોરોનાના કેસો નિયંત્રણમાં આવી રહ્યા છે. એટલે કે ખૂબજ ઓછા કેસ નોંધાય રહ્યા છે. અમદાવાદમાં તો મંગળવારે માત્ર ત્રણ કેસ નોંધાયા હતા. સરકારે હજુપણ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપિલ કરી છે. બીજીબાજુ વેક્સિનેશન ઝૂંબેશને સઘન બનાવવામાં આવી છે. કેટલાક જિલ્લાઓએ 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પુરો પણ કરી દીધો છે. કોરોનાના સંભવિત […]

કોરોનાકાળમાં નોકરીઓમાં મહીલાઓની ભાગીદારી વધીઃ જાણો આ બાબતની વિસ્તૃત આંકડાકીય માહિતી

કોરોનાકાળમાં વધુ મહિલાઓ નોકરીમાં જોડાઈ ઈપીએફઓ મુજબ આકંડાકિય માહિતીથી આ બાબત સામે આવી દિલ્હીઃ- વિતેલા વર્ષથી સમગ્હ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો હતો. જોકે કોરોના સમયગાળા દરમિયાન નોકરીઓમાં પણ કટોકટી જોવા મળી હતી, તેજો કે તેની સામે એક સારા સમાચાર એ પણ જોવા મળે છે કે, ઉપલબ્ધ તમામ નવી નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધી છે. […]

અમદાવાદની ઘણી ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવારના નાણા મ્યુનિએ હજુ ચુકવ્યા નથી

અમદાવાદઃ  શહેરમાં કોરોનાના કપરા કાળમાં શહેરીજનોએ અનેક યાતનાઓ વેઠવી પડી હતી. કોરોનાના દર્દીઓ એટલાબધા વધી ગયા હતા કે, મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ દર્દીઓને સારવાર આપી શકાય તેમ નહીં હોવાથી મ્યુનિએ ખાનગી હોસ્પિટલોના બેડ રિકવાયર કર્યા હતા. કોરોનાનો કપરા કાળ તો સમાપ્ત થઈ ગયો પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ  57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code