1. Home
  2. Tag "CORONA"

ઈંઘણના ભાવમાં થઈ રહેલો વધારો એ કોરોનાની મફતમાં અપાતી રસીની ભરપાઈ !

કેન્દ્રીય મંત્રીનું વિવાદીત નિવેદન અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, ભોપાલ, બેંગલુરુ, પટના, ચંડીગઢ, લખનૌ, નોઈડા અને અમદાવાદ સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. 100ને પાર થઈ ગયો છે. મુંબઈ અને ભોપાલમાં ડીઝલની કિંમત રૂ. 100ને પાર થયો […]

AMCનું સરપ્રાઈઝ ચેકીંગ: મોલ, મલ્ટીપ્લેક્સ અને મંદિરમાં કોવિડ-19ની વેક્સિન વિના ફરતા 1642 વ્યક્તિ પકડાયાં

કોર્પોરેશને 200થી વધારે ટીમો બનાવી શરૂ કરી તપાસ 1402 વ્યક્તિઓને કોરોનાની રસીથી કરાયાં સુરક્ષિત રસીકરણ ઝુંબેશને બનાવાયું વધારે વેગવંતુ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ કેટલાક નિયત્રણો દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદમાં વિવિધ જાહેર સ્થળો ઉપર કોરોના વેક્સિનેશ વિના કોઈને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. દરમિયાન કોર્પોરેશનની ટીમે વિવિધ મોલ […]

ગુજરાતમાં 10 ઓક્ટોબરે કોરોનાના 24 કેસ નોંધાયા,8.58 લાખ લોકોનું વેક્સિનેશન

રાજ્યમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા 10 ઓક્ટોબરના દિવસે 24 કેસ નોંધાયા 8.58 લાખ લોકોને મળી વેક્સિન અમદાવાદ :દેશમાં તથા ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. રાજ્ય સરકાર તથા દેશના સ્વાસ્થ્ય તંત્ર દ્વારા જોરદાર કામગીરી કરવામાં આવી છે જે સરાહનીય છે. આવામાં ગુજરાતમાં 10 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. […]

અમદાવાદના સ્લમ વિસ્તારમાં AMC કોરોના રસી લેનારને અપાશે એક લિટર ખાદ્યતેલ

અમદાવાદઃ શહેરમાં વધુને વધુ લોકો વેક્સિનોશન લે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 98 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. અને માત્ર 2 ટકા લોકોને જ પ્રથમ ડોઝ બાકી છે. ત્યારે હવે બાકીને લોકો પણ વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લે તે માટે કોર્પોરેશને પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. જેમાં સ્લમ […]

કોરોનામાં રાહત – 7 મહિના બાદ  સૌથી ઓછા કેસ નોંધાયા, એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી

કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો 7 મિહના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીની શરુઆત થઈ ચૂકી હતી ,આ સાથે જ કોરોનાની પહેલી લહેર  બાદ બીજી લહેર એ ભયાનક સ્વરુપ અપનાવ્યું  હતુ, જો કે ઘીમે ઘીમે કોરોનાની બીજી લહેર ઓછી થતી ગઈ અને સરેરાશ કેસો ઘટતા ગયા ત્યારે હવે જો […]

ભારતમાં બનેલી કોવિડ-19 રસીની વિવિધ દેશોમાં બોલબાલા, WHO કોવેક્સિનને ઈમરજન્સી ઉપગોય માટે નિર્ણય લેશે

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિનને દેશના નાગરિકોને સરકાર દ્વારા ફીમાં આપવામાં આવી રહી છે. દરમિયાન ભારતમાં બનેલી કોવિડ-19 રસીને દુનિયાના અનેક દેશોએ સ્વિકારી છે, તેમજ આગામી દિવસોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન ભારતમાં બનેલી કોવેક્સિનને ઉપયોગ માટે નિર્ણય લે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. […]

વેક્સિનના બંને ડોઝ પછી કેટલો સમય સુધી સુરક્ષિત રહી શકાય, વાંચો મહત્વની વાત

વેક્સિન છે સુરક્ષિત સતર્કતા પણ રાખવી છે જરૂરી વેક્સિનની અસર આટલો સમય રહે છે કોરોનાવાયરસને મ્હાત આપવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે, કોરોનાવાયરસ સામે સરકારની લડાઈ સંપૂર્ણપણે સરાહનીય છે. કોરોનાની ભયંકર સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે સરકારે લોકોને ઘરે ઘરે વેક્સિન પહોંચાડી છે અને આપી છે. આવા સમયમાં મોટાભાગના લોકોના […]

ભારતમાં 205 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ, રિકવરી રેટ 98 ટકા

દિલ્લી: કોરોનાવાયરસ સામે દેશની જનતા અને સરકારે જે રીતે લડાઈ લડી છે તેને જોતા દેશમાં હવે કોરોનાવાયરસના કેસ સતત સુધરી રહી છે. દેશમાં કોરોનાવાયરસના એક્ટિવ કેસનો આંકડો 2.40 લાખ સુધી પહોંચ્યો છે અને દેશનો રિકવરી રેટ પણ 98 ટકા પહોંચ્યો છે. 205 દિવસ બાદ એક્ટિવ કેસ સૌથી ઓછા નોંધાયા છે. શુક્રવાર સવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગે […]

ધોરણ 1થી 5ની સ્કૂલો દિવાળી પહેલા શરૂ થશે: શિક્ષણમંત્રી જીતુ વાઘાણી

રાજકોટ જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાતના નવા શિક્ષણમંત્રીએ સ્કૂલ શરૂ થવાને લઈને મોટી જાણકારી આપી છે. શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ કહ્યું કે ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા તૈયારી થઈ રહી છે. દિવાળી પહેલા પ્રાથમિક શાળાઓ શરૂ થઈ જશે. આ વાત ત્યારે કહેવામાં આવી જ્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે ખોડલધામના દર્શન માટે આવ્યા હતા. જો […]

કોરોનાથી સંક્રમિત થયા અને સ્વસ્થ થઈ ગયા તો શું થયું? સંકટ હજુ ગયું નથી,જાણી લો આ વાત

કોવિડથી સ્વસ્થ થયેલા લોકો સાવધાન હજુ પણ સંકટ ગયું નથી પ્રદૂષણ છે કોરોનાથી પણ મોટી સમસ્યા કોરોનાથી ભારત દેશમાં કરોડો લોકો સંક્રમિત થયા, કરોડો લોકો સ્વસ્થ પણ થયા. આવામાં લોકોએ હવે બેદરકારી દાખવવાની જરૂર નથી, કારણ કે સંકટ હજુ પણ ગયું નથી. આગામી કેટલાક સપ્તાહમાં દેશમાં હવામાન બદલાવાનું શરૂ થશે. તાપમાનમાં ઘટાડા સાથે પ્રદૂષણનું સ્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code