અમદાવાદમાં કોંક્રિટના જંગલસમા વિસ્તારોમાં લીલાછમ વૃક્ષો કેટલા ? AMC દ્વારા ગણતરી કરાશે
અમદાવાદઃ શહેરમાં વધતી જતા વસતીને લીધે હાઈરાઈઝ બિલ્ડિંગો પણ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તાર કોંક્રિટનું જંગલ બની ગયો છે. ચારેતરફ ઉંચી ઉંચી ઈમારતોને લીધે રસ્તા સુધી સૂર્યનો તડકો પણ પહોંચતો નથી. સાથે વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો પણ બેરોકટોક કપાયા છે. એટલે શહેરના ગ્રીન કવરમાં ઘટાડો થયો છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટવાને લીધે પર્યાવરણના […]