સ્માર્ટ બોર્ડરથી દેશ સુરક્ષિત બનશે, સરહદના અંતિમ ગામોમાંથી પલાયન અટકાવવા પ્રયાસો શરૂ કરાયાં
નવી દિલ્હી, 10 જુલાઈ 2026: દેશમાં આંતરિક સુરક્ષાની સાથે સાથે ઘુસણખોરીને અટકાવવા માટે કેન્દ્ર સરકારે કવાયત વધુ તેજ બનાવી છે. કેન્દ્ર સરકારે ભારત-મ્યાનમાર સરહદ ઉપર સંપૂર્ણ ફેન્સિંગની કવાયત તેજ બનાવી છે. આ ઉપરાંત સરહદ ઉપરના ગામોમાં સ્થાનિકોનું પલાયન અટકાવવા અને રોજગારની તકો વધારવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા […]


