1. Home
  2. Tag "country"

ઈન્ડોનેશિયામાં પ્રબોવો સુબિયાંતો દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે સત્તાવાર રીતે પ્રબોવો સુબિયાંતોને દેશના આગામી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. પૂર્વ જનરલ રહી ચૂકેલા 72 વર્ષીય પ્રબોવો સુબિયાંતોને 58.59 ટકા મત મળ્યા. જ્યારે તેમના હરીફ એનિસ બાસ્વેદાનને 24.95 ટકા મત મળ્યા. રાષ્ટ્રપતિ પદના અન્ય એક ઉમેદવાર ગંજાર પ્રનોવોને 16.46 ટકા મત મળ્યા. ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે વર્તમાન રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર જિબ્રાન […]

દેશમાં SVMITVA યોજના હેઠળ આશરે 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ વર્ષ 2014થી ભારત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સાથસહકાર આપવાનાં પોતાનાં પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યાં છે, જેથી પંચાયતી રાજનાં મૂળભૂત ઉદ્દેશો સાચા અક્ષરશઃ અને જુસ્સા સાથે હાંસલ થઈ શકે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ માળખાગત જરૂરિયાતો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને રાજકોષીય સંસાધનોની ફાળવણીમાં મોટો વધારો થયો […]

દેશમાં આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો દસ મહિનામાં 6.91 કરોડ લાભાર્થીઓએ લાભ મળ્યો

નવી દિલ્હીઃ આયુષ મંત્રાલયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનાં વિઝન અને ઉદ્દેશોનાં અમલીકરણની પુનઃપુષ્ટિ કરીને વર્ષ 2023માં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. આ વર્ષે ભારતીય પરંપરાગત ચિકિત્સા સંસ્કૃતિનો વૈશ્વિક પ્રસાર અને સ્વીકૃતિ જોવા મળી છે. આયુષે આંતરરાષ્ટ્રીય માન્યતાની નવી ડિગ્રી તરફ આગેકૂચ કરી છે અને સફળતાના ઘણા કાયમી પગલાના નિશાન છોડ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના […]

દેશમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા, JN1ના 69 કેસ

કોરોનાનો ખતરો ફરી ડરાવા લાગ્યો કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા  દિલ્હી: કોરોના મહામારી ફરી એકવાર ઝડપથી ફેલાઈ રહી છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે ભારતમાં કોવિડ-19ના 412 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 4,170 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 […]

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

નવા વર્ષ પહેલા લોકોને મળ્યા સારા સમાચાર,દેશભરમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો

એલપીજી સિલિન્ડરની કિંમતોમાં થયો ઘટાડો  એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા થયું સસ્તું  ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નહીં  દિલ્હી: 1 જાન્યુઆરી 2024 પહેલા દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્હીથી પટના સુધી એલપીજી સિલિન્ડર 39.50 રૂપિયા સસ્તું થયું છે.આ ઘટાડો માત્ર 19 કિલોના સિલિન્ડર એટલે કે કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ સિલિન્ડરની […]

આ દેશમાં ફરીવાર માસ્કને કરી દેવામાં આવ્યા ફરજિયાત,જાણો સમગ્ર માહિતી

દિલ્હી : કોરોનાએ દરેક લોકોના જીવનમાં એવી રીતે આવ્યો હતો કે જેને ભૂલવો તે કોઈના માટે શક્ય નથી, કોરોનાના સમયમાં લોકોની કેવી હાલત થઈ હતી તેનાથી સૌ કોઈ જાણકાર છે ત્યારે હવે ફરીવાર એશિયાના આ દેશમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયે પણ ઇન્ડોનેશિયાના લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોનાના કેસો […]

ક્રિસમસમાં વિદેશ ફરવાનો પ્લાન છે? તો આ દેશ છે બેસ્ટ

ભારતના લોકોમાં ફરવાનો ક્રેઝ એવો છે કે તેઓ દર વર્ષે ક્યાંકને ક્યાંક તો ફરવા પહોંચી જ જતા હોય છે. હવે તો વિદેશમાં ફરવા વાળા લોકોની પણ સંખ્યા વધી રહી છે, ત્યારે જો વાત કરવામાં આવે સિંગાપોરની તો આ ક્રિસમસમાં આ દેશમાં ફરવું તે બેસ્ટ રહી શકે છે. કારણ એ છે કે, સિંગાપોરમાં વિવિધ ધર્મના લોકો […]

દેશના આ ત્રણ રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ રહે છે,જાણો વધારે

ભૂસ્ખલન થવું એ એક એવી આફત છે કે જેમાં કેટલું નુક્સાન થશે અને કેટલી જાનહાની થશે તેના વિશે અંદાજ લગાવી જ શકાય, હવે તો ટેક્નોલોજીનો સમય છે જેમાં જાણ થઈ શકે છે કે ભૂકંપ ક્યારે આવશે, ત્સુનામી ક્યારે આવશે, પણ ભૂસ્ખલન ક્યારે થશે તેના વિશે જાણ લગાવવી તે હજુ પણ થોડુ કઠિન છે. આવામાં એવી […]

આ છે દેશનું સૌથી નાનું પોલિંગ બૂથ, ફકત 5 લોકો માટે બનાવવામાં આવે છે પોલિંગ બૂથ

રાઈપુર: લોકશાહીમાં દરેક મતની કિંમત અમૂલ્ય હોય છે. છત્તીસગઢમાં એક એવું મતદાન મથક છે જે લોકશાહીની છેલ્લી કતારમાં ઉભેલા મતદારો સુધી પહોંચે છે. ખરેખર, છત્તીસગઢની પ્રથમ વિધાનસભા ભરતપુર સોનહતના શેરડાંડ ગામમાં માત્ર પાંચ મતદારો છે. વહીવટીતંત્ર આ પાંચ મતદારો માટે અલગ મતદાન કેન્દ્ર બનાવે છે. આ મતદાન મથક છત્તીસગઢનું સૌથી નાનું મતદાન મથક છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code