1. Home
  2. Tag "Covishield"

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

કોવિશિલ્ડ અંગે કરવામાં આવ્યો અભ્યાસ કોવિશિલ્ડના બંને ડોઝ બાદ 16 ટકા લોકોમાં ન નોંધાયી એન્ટિબોડી ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે […]

યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

હવે કોવિશિલ્ડ લેનારા ભારતીયો યુરોપનો પ્રવાસ કરી શકશે યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરાયો નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીય યુરોપનો પ્રવાસ કરી શકશે. હકીકતમાં, યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી […]

કોવિશિલ્ડ વેક્સિન લેનાર મુશ્કેલીમાં, અનેક દેશોએ વેક્સિનને નથી આપી મંજૂરી

કોવિશિલ્ડ લેનારા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર અનેક દેશોએ કોવિશિલ્ડ વેક્સિનને મંજૂરી નથી આપી આથી કોવિશિલ્ડ લેનારા મુસાફરો યુરોપ નહીં જઇ શકે નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ  સામેની લડતમાં કોરોના વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં હાલમાં મોટા ભાગના લોકોને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ તેના સાથે સંકળાયેલા એક ન્યૂઝને કારણે હવે વિદેશ […]

કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ ડેલ્ટા વેરિએન્ટ સામે રક્ષણ આપવામાં 61 ટકા અને બન્ને ડોઝ 65 ટકા અસરકારકઃ- પરિક્ષણ

ડેલ્ટા વેરિએન્ટ સામે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ અસરકારક દેશમાં વેક્સિનને લઈને ચર્ચાઓ જોરશોરમાં દિલ્હીઃ- વિશ્વમાં કોરોનાની બીજી તરંગ હવે ધીમી પડતી જોવા મળી રહી છે. પરંતુ કોરોના વાયરસ હજુ પણ  ખતમ થયો નથી.આ સાથે જ કોરોના સામે રક્ષણ આપવા વેક્સિનેશનની પ્રક્રિયા પણ ચાલુ છે. બીજી તરફ કોવિશિલ્ડના ડોઝના અંતરાલને લઈને પણ ચર્ચા ચાલુ છે. ડો.એન.કે.અરોરા કહે […]

कोरोना से बचाव : कोविशील्ड की दोनों डोज का अंतराल घटाकर फिर 4 से 8 हफ्ते करने की तैयारी

नई दिल्ली, 16 जून। केंद्र सरकार कोविड-19 महामारी से बचाव के लिए वैक्सीन कोविशील्ड की दोनों डोज के बीच का अंतराल घटाकर फिर चार से आठ हफ्ते करने पर विचार कर रही है। सरकार के राष्ट्रीय टीकाकरण तकनीकी सलाहकार समूह (एनटीएजीआई) के कोविड-19 संबंधी कार्यसमूह के प्रमुख डॉ. एन.के. अरोड़ा ने बुधवार को कुछ ऐसा […]

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ફરી ઓછું થયું, આ લોકોને મળશે પ્રાથમિકતા

હવે કોવિશિલ્ડ વેક્સિના બે ડોઝ વચ્ચેના અંતરમાં ત્રીજી વાર ફેરફાર કરાયો જે લોકોને વિદેશ પ્રવાસ કરવાનો હોય તે લોકો માટે આ અંતરમાં કરાયો ફેરફાર આવા લોકોને કોવિશિલ્ડના બીજા ડોઝ માટે 84 દિવસની રાહ જોવી પડશે નહીં નવી દિલ્હી: હવે કોવિશિલ્ડના બંને ડોઝ વચ્ચેના અંતરમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલા […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]

કોવેક્સિન કે કોવિશિલ્ડ? કઇ વેક્સિન છે વધુ અસરકારક, જાણો શું કહે છે ICMR ચીફ

કોવેક્સિન અને કોવિશિલ્ડની અસરકારકતાને લઇને ICMR ચીફનું નિવેદન કોવિશિલ્ડના પ્રથમ ડોઝમાં કોવેક્સિનની તુલનાએ વધુ એન્ટિબોડી બને છે કોવેક્સિનના બીજા ડોઝ બાદ શરીરમાં પૂરતી એન્ટિબોડી બને છે નવી દિલ્હી: ભારતની કોરોના મહામારીની સામેની જંગમાં વેક્સિનેશનને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. હાલમાં દેશમાં ત્રીજા તબક્કાનું વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે જેમાં 18-44 વર્ષની વયજૂથના લોકોને […]

કોવિશિલ્ડના બીજા ડોઝની એપોઇન્ટમેન્ટ લઇ લીધી છે? તો જાણો હવે શું થશે

સરકાર દ્વારા કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચેનું અંતર વધારાયા બાદ લોકો હતા મૂંઝવણમાં જે લોકોએ અપોઇન્ટમેન્ટ લઇ લીધી છે તેનું શું થશે તે અંગે લોકો મૂંઝવણમાં હતા સરકારે સ્પષ્ટતા કરી કે – જે લોકોએ બીજા ડોઝ માટે અપોઇમેન્ટ લીધી હશે તેને માન્ય રખાશે નવી દિલ્હી: સરકાર દ્વારા હવે કોવિશિલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો વધારી […]

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ, કહ્યુ તે વિજ્ઞાન દ્વારા સંચાલિત

કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝના અંતર પર સરકારનો જવાબ કહ્યું તે વિજ્ઞાન દ્વારા સંચાલિત ભારતમાં સૌથી વધુ વેક્સિનેશન માટે કોવિશિલ્ડ અને કોવાક્શિન ઉપલબ્ધ કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને શક્ય એટલી તેજ કરવામાં આવી રહી છે, તો સાથે સાથે વધારે સંક્રમણ ન ફેલાય તે માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન પણ કરવામાં આવી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code