1. Home
  2. Tag "crisis"

લશ્કરી કાર્યવાહીથી કટોકટીનો ઉકેલ નહીં આવે: ઈરાન

તેહરાન, 5 મે 2026: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોના પરિવહનને સરળ બનાવવા માટે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યો હતો. આ યુએસ મિશન પર પ્રતિક્રિયા આપતા, ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ ફ્રીડમ એ પ્રોજેક્ટ ડેડલોક છે. વધુમાં, ઈરાનના વિદેશ પ્રધાને અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતને ચેતવણી આપી હતી […]

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતે કટોકટીને અસરકારક રીતે સંભાળી: ગૃહમંત્રી અમિત શાહ

નવી દિલ્હી, 28 માર્ચ 2026: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે વૈશ્વિક ઉથલપાથલ છતાં, ભારતમાં રોજિંદા જીવન પર કોઈ અસર પડી નથી અને દેશે આ કટોકટીને અસરકારક રીતે સંભાળી છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા કોન્ફરન્સને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે છેલ્લા દાયકામાં પેટ્રોલિયમ ભંડારને મજબૂત અને સુરક્ષિત કરવાના સરકારના સતત પ્રયાસોએ […]

દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર પૂરનું સંકટ

નવી દિલ્હીઃ પહાડી વિસ્તારોમાં સતત ભારે વરસાદને કારણે યમુના નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. તાજેવાલા બેરેજ (હથનીકુંડ) માંથી યમુના નદીમાં 3,29,313 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સિંચાઈ બાંધકામ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં પૂરની ચેતવણી જારી કરી છે અને ચેતવણી આપી છે કે યમુના પહેલાથી જ ભયના નિશાનથી ઉપર વહી રહી […]

અમે 31 માર્ચ 2026 પહેલા દેશને નક્સલવાદના સંકટમાંથી મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નક્સલવાદીઓને અપીલ કરી છે કે, તેઓ વહેલી તકે પોતાના હથિયાર હેઠા મૂકી મોદી સરકારની શરણાગતિની નીતિ અપનાવીને મુખ્ય પ્રવાહમાં જોડાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘એક્સ’ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે કોબરા કમાન્ડો અને છત્તીસગઢ પોલીસે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં વિવિધ ઓપરેશનમાં આધુનિક હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે 22 કુખ્યાત […]

પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટને લઈને PM મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટની અસર ભારત પર પણ પડી શકે છે. વાસ્તવમાં પશ્ચિમ એશિયાના સંકટને કારણે વૈશ્વિક સ્તરે તેલની કિંમતો વધવાનો ભય ઉભો થયો છે. જો આમ થશે તો તેની સીધી અસર ભારતીય તિજોરી પર પડશે. જેથી આ સ્થિતિ પર ચર્ચા કરવા માટે શુક્રવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતો પર કેબિનેટની એક […]

પંજાબમાં ઈંટના વ્યવસાય ઉપર સંકટ, કોલસાના ભાવમાં વધારો થતા ભઠ્ઠા માલિકોની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ કેન્દ્ર અને પંજાબ સરકારની નીતિઓ અને કોલસા માફિયાઓને કારણે પંજાબના ઈંટોના ભઠ્ઠાઓ પર સંકટ ઘેરું બન્યું છે. પંજાબમાં લગભગ 2800 ઈંટના ભઠ્ઠા હતા. તેમાંથી 1500 ભઠ્ઠા બંધ થઈ ગયા છે, જ્યારે અન્ય બંધ થવાના આરે છે. તેનું મુખ્ય કારણ કોલસાના ભાવમાં 8000 રૂપિયા પ્રતિ ટન સુધીનો વધારો હોવાનું મનાઈ રહ્યું છે. પંજાબ ઈટ […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ કથળી, સરકારી કર્મચારીઓને મળતા ભથ્થા, બોનસ અને અભ્યાસની રજા ઉપર પ્રતિબંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારતને આર્થિક રીતે તોડી પાડવાના પ્રયાસ કરે છે જો કે, હાલ પરિસ્થિતિ તેના વિપરીત થઈ છે. ભારતની ઈકોનોમી દુનિયાના પાંચમાં ક્રમે છે અને આગામી વર્ષોમાં પ્રથમ 3 દેશમાં સામેલ થાય તેવી શકયતા છે. જ્યારે પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પૂર સહિતની કુદરતી થપાડ […]

પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઉપર સંકટના વાદળો ઘેરાયાં, અનેક સ્થળોએ ઈન્ટરનેટ સેવા બંધ થઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વિકટ બની છે દરમિયાન પાકિસ્તાનમાં વિજળી-પાણીના સંકટ વચ્ચે વધુ એક સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટ સેવા ખૂબ ડાઉન થઈ રહી છે. છેલ્લા અમુક સમયથી પાકિસ્‍તાનમાં ઈન્‍ટરનેટનો ઉપયોગ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્‍તાનમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે […]

મહારાષ્ટ્રઃ સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં, શિવસેનાના 30 ધારાસભ્યોનો બળવો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ આઘાડીની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયાં છે. શિવસેનાના જ 30 જેટલા ઘારાસભ્યોએ હાલ સુરતની એક હોટલમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોએ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકારથી નારાજ હોવાથી આ પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યું છે. સુરતની હોટલમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો રોકાયેલા હોવાનું […]

ભારતમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનનું સંકટઃ પોઝિટિવ કેસનો આંકડો 400ને પાર

નવી દિલ્હી: ભોરતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેથી કેન્દ્ર અને વિવિધ રાજ્યોની સરકારો સફાળી જાગી છે અને કોરોનાના નવા વેરિએન્ટનો ચેપ ફેલતો અટકાવવા માટે નિયંત્રણના જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે. ભારતમાં દર કલાકે ઓમિક્રોનના પાંચ જેટલા કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ઓમિક્રોન પોઝિટિવ કેસનો આંકડો વધીને 415 ઉપર પહોંચ્યો છે. સૌથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code