1. Home
  2. Tag "dakor"

ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ડાકોરઃ ફાગણી પુનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું વિશેષ મહાત્મ્ય છે. અને ફાગણી પુનમનો ત્રિદિવસીય એટલે કે, તા. 24 થી 26 માર્ચ દરમિયાન લોકમેળો યોજાશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. ડાકોરના રણછોડરાજીના મંદિરમાં ફાગણી પૂનમના […]

ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી

ડાકોરઃ ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું સવિશેષ મહાત્મ્ય છે. અને હજારો પદયાત્રિઓ ગામેગામથી રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી ડોકારમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં આજે ફાગણી પુનમે પદયાત્રીઓ સહિત શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગી હતી. આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના […]

ડાકોરના ઠાકોરજીના મંદિરમાં ફાગણી પૂનમના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

નડિયાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વખતે ફાગણી પૂનમના મેળાને લઈને આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે. ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા […]

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સપ્તરંગોથી રણછોડને ભીંજવ્યા

નડિયાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.  વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા. ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના […]

દ્વારકા, શામળાજી, ડાકોરમાં કાળીયા ઠાકરના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર […]

ડાકોર જતાં તમામ માર્ગો પદયાત્રીઓથી ઊભરાયાં, સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર લગાવ્યા કેમ્પ

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. હવે ધાર્મિક સ્થાનો પર પરંપરાગત યોજાતા મેળાઓને પણ મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડાકોરમાં પણ ફાગણી પૂનમનો મેળો ભરાશે. હાલ ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા […]

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ,વહીવટીતંત્રની બેઠક યોજાઇ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. અમદાવાદ અને વડોદરા સિવાય તમામ શહેરોમાં કરફ્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. બીજાબાજુ મહાશિવરાત્રીના મેળાને પણ મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે ડોકારના ફાગણી પુનમના મેળાને પણ મંજુરી આપવામાં આવશે. તેવી શક્યતાને પગલે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code