વાવ-થરાદ પંથકમાં ગ્રામમાતા ગણાતા ગગુમાંનું નિધન
અમદાવાદ, 4 જૂન 2026: બનાસકાંઠાના વાવ-થરાદ પંથકની ગ્રામમાતા ગણાતા ગગુમાંનું નિધન થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગગુમાંએ 31મી મેના રોજ દેહત્યાગ કર્યો હતો. ગગુમાને તેમની સેવાવૃત્તિ આખા પંથકની ‘ માં’ બનાવી દીધા હતા. તેમનો એક જ જીવનમંત્ર હતો કે અતિથિ દેવો ભવઃ, તેમના ઘરનો ઉંબરો કદી સૂનો રહેતો ન હતો, અહીં ભૂખ્યાં […]


