1. Home
  2. Tag "death"

ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત

પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]

જામનગરમાં કોંગો ફિવરની એન્ટ્રી, એક વ્યક્તિનું મોત થતા તંત્ર દોડતું થયું

ગાંધીનગરઃ જામનગરમાં અઠવાડિયા અગાઉ એક દર્દી સરકારી જી.જી. હોસ્પિટલમાં કોઈ બીમારીની સારવાર અર્થે દાખલ થયા હતાં. આ દર્દીનો કોંગો ફીવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેનું મૃત્યુ નિપજતા આરોગ્ય ભાગની ટીમે તાકીદે દર્દી જે વિસ્તારના રહેવાસી હતા તે પંચેશ્વર ટાવર આસપાસના રહેણાક વિસ્તારમાં ઘરે ઘરે ફરીને તપાસ હાથ ધરી તથા સર્વેની કામગીરી કરી હતી. જામનગરમાં ફરી […]

મોરોક્કો નજીક સ્પેન જતી બોટ પલટી ખાઈ જતા 40થી વધુ પાકિસ્તાની નાગરિકોનાં મોત

સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલાં 80 સ્થળાંતરીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ, જેમાં 40 થી વધુ પાકિસ્તાનીઓના મોત થયા. સ્થળાંતર અધિકાર જૂથ ‘વોકિંગ બોર્ડર્સ’એ જણાવ્યું હતું કે 50 થી વધુ સ્થળાંતર કરનારાઓના ડૂબી જવાની આશંકા છે. એક દિવસ પહેલા, મોરોક્કન સત્તાવાળાઓએ 2 જાન્યુઆરીએ મોરિટાનિયાથી 86 સ્થળાંતર કરનારાઓને લઈને નીકળેલી બોટમાંથી 36 લોકોને […]

વધુ પડતું હસવું મૃત્યુનું કારણ પણ બની શકે છે, આ છે કારણ

‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે’ પણ જ્યારે તમને ખબર પડશે કે હસવાથી તમારું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે તમારી પ્રતિક્રિયા શું હશે? ખરેખર, હસવું સ્વાસ્થ્ય માટે સારું છે પણ વધુ પડતું હસવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ઘણી વખત લોકો તણાવ દૂર કરવા અને આરામ કરવા માટે હસે છે. આનાથી […]

પ્રધાનમંત્રી મોદીએ પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રખ્યાત પ્લેબેક સિંગર પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમના ભાવનાત્મક અભિનય આવનારી પેઢીઓના હૃદયને સ્પર્શતા રહેશે. જયચંદ્રનનું ગુરુવારે કેરળના ત્રિશૂરની એક ખાનગી હોસ્પિટલમાં 80 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. પ્રધાનમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, “પી. જયચંદ્રન […]

સુદાનઃ અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સના ગોળીબારમાં 8ના મોત

સુદાનમાં, રાજધાની શહેર ખાર્તુમ અને પશ્ચિમ સુદાનના ઉત્તર ડાર્ફુર રાજ્યના અલ ફાશર શહેરમાં અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરાયેલા ગોળીબારમાં આઠ નાગરિકો માર્યા ગયા હતા અને 53 અન્ય ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખાર્તુમ રાજ્યના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, RSF મિલિશિયાના સતત ગોળીબારમાં ખાર્તુમના ઉત્તરમાં કરારી વિસ્તાર અને ખાર્તુમની પૂર્વમાં આવેલા શાર્ક […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ અથડામણમાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મોત

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદે બન્ને દેશોના દળો વચ્ચે ભારે અથડામણ થતાં 19 પાકિસ્તાની સૈનિકો અને 3 અફઘાન નાગરિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાઓ ખોસ્ટ અને પક્તિકા પ્રાંતમાં નોંધાઈ છે, જે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલ છે. મળતી માહિતી અનુસાર, અફઘાન સરહદી દળોએ પાકિસ્તાનની સરહદ પર આવેલી સૈન્ય ચોકીઓને નિશાન બનાવી હતી. આ […]

કોંગ્રેસના નેતૃત્વએ પ્રણવ મુખર્જીના અવસાન બાદ કોઈ શોકસભા બોલાવી પણ ન હતીઃ શર્મિષ્ઠા મુખર્જી

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અલગ સ્મારક બનાવવાના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નથી. શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ […]

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર નરેન્દ્ર મોદીનો શોક સંદેશ

નવી દિલ્હીઃ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધનથી આપણા બધાના હૃદયમાં ઊંડી વેદના છે. તેમનું નિધન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે મોટી ખોટ છે. વિભાજનના સમયગાળામાં ઘણું ગુમાવ્યા પછી અને અહીં જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કર્યા પછી ભારત […]

ગુટેરેસે UNDOF એક્ટિંગ ફોર્સ કમાન્ડર અમિતાભ ઝાના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે બ્રિગેડિયર અમિતાભ ઝાનાં નેતૃત્વ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. ઝાએ સીરિયન-ઈઝરાયેલ સરહદ પર શાંતિ રક્ષા દળનું નેતૃત્વ કર્યું હતું. ઝા, જેઓ યુનાઈટેડ નેશન્સ ડિમોલિશન ઓબ્ઝર્વર ફોર્સ (UNDOF) ના કાર્યકારી ફોર્સ કમાન્ડર હતા, તેમનું અચાનક અવસાન થયું. “ભારતના બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝાના આકસ્મિક અવસાનથી મહાસચિવ ખૂબ જ દુઃખી છે,” તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code