1. Home
  2. Tag "defence minister rajnath singh"

ભારતીય પર્વતારોહકો આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર પર ચડાણ કરશે

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: ભારતીય પર્વતારોહકોની એક ટીમ આર્જેન્ટિનાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકોનકાગુઆ પર ચઢશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સાઉથ બ્લોક (સંરક્ષણ મંત્રાલય) થી ભારતીય પર્વતારોહણ ટીમને લીલી ઝંડી આપી હતી. ટીમમાં ઉત્તરકાશી સ્થિત નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને પહેલગામ સ્થિત જવાહરલાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ એન્ડ વિન્ટર સ્પોર્ટ્સના પર્વતારોહકોનો સમાવેશ થાય છે. આર્જેન્ટિનાના […]

ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ તાલીમ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ ભારતીય સશસ્ત્ર દળોની તાલીમને ભવિષ્યના પડકારો સાથે સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો છે. આર્મી, નેવી અને એરફોર્સ માટે સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આ દસ્તાવેજ તાલીમ પ્રણાલીઓને વધુ આધુનિક, અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) દ્વારા […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લેહમાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખના લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. નવા રસ્તાઓ, પુલો અને ટનલ સહિતના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ ઉદ્ઘાટન […]

યુદ્ધો ફક્ત શસ્ત્રોથી જ નહીં, પરંતુ શિસ્ત, મનોબળ અને સતત તૈયારીથી જીતાય છેઃ રાજનાથસિંહ

ભુજ આર્મી કેમ્પમાં જવાનો સાથે રક્ષામંત્રીએ દશેરા પર્વની ઊજવણી કરી, સંરક્ષણ મંત્રીએ કચ્છની ધરતીને દેશના સાહસની મિસાલ ગણાવી, સૈનિકોને સતત તાલીમ આપવા, નવી તકનીકો અપનાવવા અને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો ભૂજઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે વિજયાદશમીની પૂર્વસંધ્યાએ ભુજમાં સશસ્ત્ર દળોના જવાનો સાથે દશેરા પર્વની ઊજવણીમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે વિશ્વના […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ મોરક્કોની બે દિવસીય મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ તા. 22 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી મોરક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત મોરક્કોના રક્ષા મંત્રી અબ્દેલતીફ લોદીના આમંત્રણ પર થઈ રહી છે. ભારતીય રક્ષા મંત્રીની આ મોરક્કોની પ્રથમ મુલાકાત છે, જે ભારત અને મોરક્કો વચ્ચેના વધતા વ્યૂહાત્મક સહયોગને દર્શાવે છે.રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ, રાજનાથ સિંહની આ […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ INS વિક્રાંતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન નૌસેના પ્રમુખ પણ સંરક્ષણ મંત્રી સાથે ઉપસ્થિત રહેશે. તેમજ ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનારા શૂરવીર નૌસેનાના જવાનો સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, INS વિક્રાંત હાલમાં અરબી સમુદ્રમાં સ્થિત સ્વદેશી યુદ્ધ જહાજ છે.જેની ક્ષમતા એક કેરિયર પર 30 એરક્રાફ્ટની છે. […]

અગ્નિવીર મામલે રાજનાથ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

રાહુલ ગાંધી અગ્નિવીર મામલે જુઠ્ઠાણુ ચલાવે છેઃ રાજનાથ સિંહ સરકારે અગ્નિવીરના આર્થિક ઉથાન માટે અનેક યોજના બનાવી નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધી પર અગ્નિપથ યોજનાને લઈને અનેક આરોપો […]

નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો […]

દશેરાના પર્વ પર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ એ તવાંગમાં કરી શસ્ત્ર પૂજા,

દિલ્હીઃ દેશભરમાં આજે દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશના રક્ષઆમંત્રી રાજનાથ સિંહ ચીનની સરહદે અડીને આવેલા તવાંગ વિસ્તારની મુલાકાતે પહોચ્યા હતા તેમમે અહી સેન્ય સાથએ ખાસ મુલાકાત કરી હતી. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન […]

રક્ષામંત્રીનો રાહુલ ગાંઘી પર જોરદાર શાબ્દિક વાર, કહ્યું ‘ચંદ્રયાન સફળ રીતે લોંચ થઈ ગયું પરંતુ રાહુલયાન ન તો લોન્ચ થયું ન તો લેન્ડ ‘

જયપુર– રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા હતા અહી તેમણે સભાને સંબોઘિ હતી આ દરમિયાન તેમણે ચંદ્રયાનની સફળતાની પ્રસંસા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણેરક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચંદ્રયાન’ સફળતાપૂર્વક લેન્ડ થયું પરંતુ ‘રાહુલયાન’ ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code