1. Home
  2. Tag "defence minister rajnath singh"

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ INS વિક્રાંતની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે ગોવામાં INS વિક્રાંતની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન નૌસેના પ્રમુખ પણ સંરક્ષણ મંત્રી સાથે ઉપસ્થિત રહેશે. તેમજ ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનારા શૂરવીર નૌસેનાના જવાનો સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, INS વિક્રાંત હાલમાં અરબી સમુદ્રમાં સ્થિત સ્વદેશી યુદ્ધ જહાજ છે.જેની ક્ષમતા એક કેરિયર પર 30 એરક્રાફ્ટની છે. […]

અગ્નિવીર મામલે રાજનાથ સિંહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

રાહુલ ગાંધી અગ્નિવીર મામલે જુઠ્ઠાણુ ચલાવે છેઃ રાજનાથ સિંહ સરકારે અગ્નિવીરના આર્થિક ઉથાન માટે અનેક યોજના બનાવી નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધી પર અગ્નિપથ યોજનાને લઈને અનેક આરોપો […]

નરેન્દ્ર મોદી વર્ષ 2024 જ નહીં 2029માં પણ વડાપ્રધાન બનશેઃ રાજનાશ સિંહ

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને અત્યાર સુધીમાં ચાર તબક્કામાં મતદાન યોજાયું હતું. હવે પાંચમાં તબક્કામાં મતદાન યોજાશે. ભાજપા દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો […]

દશેરાના પર્વ પર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ એ તવાંગમાં કરી શસ્ત્ર પૂજા,

દિલ્હીઃ દેશભરમાં આજે દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશના રક્ષઆમંત્રી રાજનાથ સિંહ ચીનની સરહદે અડીને આવેલા તવાંગ વિસ્તારની મુલાકાતે પહોચ્યા હતા તેમમે અહી સેન્ય સાથએ ખાસ મુલાકાત કરી હતી. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન […]

રક્ષામંત્રીનો રાહુલ ગાંઘી પર જોરદાર શાબ્દિક વાર, કહ્યું ‘ચંદ્રયાન સફળ રીતે લોંચ થઈ ગયું પરંતુ રાહુલયાન ન તો લોન્ચ થયું ન તો લેન્ડ ‘

જયપુર– રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે રાજસ્થાનની મુલાકાતે પહોચ્યા હતા અહી તેમણે સભાને સંબોઘિ હતી આ દરમિયાન તેમણે ચંદ્રયાનની સફળતાની પ્રસંસા કરી હતી તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણેરક્ષા મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચંદ્રયાન’ સફળતાપૂર્વક લેન્ડ થયું પરંતુ ‘રાહુલયાન’ ન […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રક્ષા સહયોગ પર ચર્ચા માટે ત્રણ દિવસની મુલાકાતે મલેશિયા પહોંચ્યા

  દિલ્હીઃ ભારત દેશ સતત સંરક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે ભારતના સંરક્ષણ મંત્રી અનેક દેશઓની મુલાકાત પણ લેતા હોય છે અને રક્ષા બબાતે આ દેશો સાથે ચર્ચા વિચારણા કરતા રહેતા હોય છે આજ શ્રેણીમાં હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ મલેશિયાની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચી ચૂક્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયાની ત્રણ […]

રક્ષામંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ સુરક્ષા સ્થિતિની કરશે સમિક્ષા, શહીદ જવાનોને આપશે શ્રદ્ધાંજલી

રક્ષામંત્રી રાજનાથ સિંહ કાશ્મીર પહોંચશે 5 જવાન વિતેલા દિવસે શહીદ થયા બાદ રક્ષામંત્રીની મુલાકાત સુરક્ષાની સ્થિતિને લઈને કરશે સમિક્ષા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં હાલ સેના અને આંતકીઓ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો વધ્યા છે, વિતેલા દિવસે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 5 જવાન શહીદ થયા હતા ત્યાર બાદ હવે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે […]

સેનાના ઉચ્ચ અધિકારીઓની કોન્ફોરન્સને રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે સંબોધિત કરશે, 21 એપ્રિલ સુધી ચાલશે આ બેઠક

સેનાના ઉચ્ચ અધિકારીઓની 5 દિવસની કોન્ફોરન્સ આવતીકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સંબોધિત 21 એપ્રિલ સુધી ચાલશે આ બેઠક દિલ્હીઃ-  વર્ષ 2023 ની પ્રથમ વર્ષની પ્રથમ આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ 17 એપ્રિલથી  21 એપ્રિલ સુધી ચાલવાની છે,જે ગઈકાલથી શરુ થી ચૂકી છે આ કોન્ફરન્સના પ્રથમ દિવસે, લશ્કરી કમાન્ડરો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.તમામ અધિકારીઓ મહત્વપૂર્ણ […]

રક્ષામંત્રી રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે મળીને પ્રથમ વખત ભારત-આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી

 રાજનાથ સિહં એ કંબોડિયાના પોતાના સમકક્ષ સાથે આસિયાન બેઠકની અધ્યક્ષતા કરી  દરિયાઈ સુરક્ષા માટે ભારત, આસિયાન સાથે મળીને કામ કરવું જોઈએ- રાજનાથ સિંહ  દિલ્હીઃ- દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ એ વિતેલા દિવસને 22 નવેમ્બરના રોજ  મંગળવારે કંબોડિયામાં પ્રથમ ભારત-આસિયાન સંરક્ષણ  બેઠકની  કરી હતી રાજનાથ સિંહે સંરક્ષણ સંબંધોના અવકાશ અને તાકાતને વધુ વધારવા માટે બે મુખ્ય પહેલનો […]

મંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકરે જાપાન સાથે કરી 2+2 મંત્રણા

 રાજનાથ સિંહ અને મંત્રી એસ જયશંકરે જાપાન સાથે કરી 2+2 મંત્રણા  કરી બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો દિલ્હીઃ- ભારત અને જાપાન  વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આજે ટોક્યોમાં  2+2 મંત્રી સ્તરીય સંવાદનું આયોજન કરાયું હતું જેમાં રક્ષા મંત્રીરાજનાથ સિંહ અને વિદેશ મંત્રી જયશંકરે હાજરી આપી હતી.તેઓ જાપાનના વિદેશ પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code